07/10/2025
🪴 “માનવસેવા એ જ પ્રભુસેવા” 🪴
આવો ઉમદા ગુણ ધરાવતા ની “ગુણ વંદના કાર્યક્રમ” આજે ઉજવાયો —
દાદાના ૯૫મા વર્ષ પૂર્ણ અને ૯૬મા વર્ષમાં પ્રવેશના આ અવસરે સૌએ દાદાના જીવનમૂલ્યોને નમન કર્યું. 🌿
આ કાર્યક્રમનું સુંદર આયોજન માટે , .prakash , , અને નો હૃદયપૂર્વક આભાર. 💐
🙏 આપ સૌનો સહયોગ અને ઉપસ્થિતિ માટે હૃદયથી આભાર… આભાર… આભાર! 🌸