ઉડાન ચેરીટેબલ ની સ્થાપના તા .૯/૪/૨૦૧૩ ના રોજ કરવામાં આવી . ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ રજીસ્ટર્ડ સંસ્થા છે . જેનો રજી.નં.ઈ -૭૬૬૯ છે .
ઉડાન ચેરીટેબલ દ્રસ્ટનો હેતુ માનવજાતના સર્વાગી વિકાસ , કલ્યાણ તથા કોઈપણ નાત - જાત , ધર્મના ભેદભાવ , ઉંચ - નીચના ભેદભાવ વગર સમાન રીતે સમાજને ઉપયોગી થવા માટે પ્રયત્નશીલ થઈ કાર્ય કરે છે .
ઉડાન ચેરીટેબલ દ્રઢ ના મુખ્ય હેતુઓ :
૧ ) શૈક્ષણીકલક્ષી મુદ્દાઓ
૨ ) આરોગ્યલક્ષી મુદ્દ
ાઓ
૩ ) મહિલા સશક્તિકરણ
શૈક્ષણીકલક્ષી મુદ્દાઓ તથા પ્રવૃતિઓ :-
શૈક્ષણીક હેતુઓમાં બાળકો , યુવાનો , મહિલાઓ તેમજ પ્રૌઢલોકોમાં અભ્યાસ તથા અભ્યાસને લગતી પ્રવૃતિઓ કરી અને શિક્ષણની યોગ્ય તાલીમ આપી તેઓને લગતી પ્રવૃતિઓ કરી અને શિક્ષણની યોગ્ય તાલીમ આપી તેઓને આ સંદર્ભમાં જાગૃત કરવામાં આવે છે . વિવિધ પ્રવૃતિઓ તથા તેને લગતા શેરી નાટકો દ્વારા શિક્ષણક્ષેત્રમાં જાગૃતિ લાવવામાં આવે છે તથા જીવન ઘડતરને તાલીમ આપવામાં આવે છે . બાળકોના સર્વાગી વિકાસના તથા તેમનામાં સમાનતાના મૂલ્યોનું સિંચન કરવા માટેની પ્રવૃતિઓ કરવામાં આવે છે . સર્જનાત્મક પ્રવૃતિઓ , સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા રમત - ગમત તથા પ્રવાસનું આયોજન કરવું વિગેરે . આ તમામ પ્રવૃતિ દ્વારા લોકોમાં તથા બાળકોના અભ્યાસ અંગે રૂચી કેળવાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવે છે . Udaan Charitable Trust is determined to link the under developed segment / citizens people with the main stream society determination to fulfill achieve the prime aim of overall development of the youth. Determination un-fidence are not our only keys to success but we also require the extensive support and co-operation from you responsible awareness for society progress your mental, physical and financial support is of great importance to us. Your valuable co-ordination support will always be appreciated. Contact:- Radha Gohil
9265966056
Ravi Barot
9624424999