Ward 1 વડોદરા મહાનગરપાલિકા

Ward 1 વડોદરા મહાનગરપાલિકા Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ward 1 વડોદરા મહાનગરપાલિકા, Social service, Vadodara.

02/06/2025

આભાર વડોદરા ! એક કદમ: ગ્રીનેથોન-કમાટીબાગ ખાતે પર્યાવરણ જાગૃતિનો સૌથી મોટા કાર્યક્રમે ભવ્ય આકર્ષણ જમાવ્યું.
મોર્નિંગ વોકરો સહિત 10000 હજાર વધારે બરોડીયને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો..

• વિશ્વ પર્યાવરણ દિન 2025ની ઉજવણી ગ્રીનેથોનમાં 10000 હજારથી વધારે લોકો જોડાયા. પર્યાવરણ સુરક્ષા માટે પ્રતિજ્ઞા લીધી.
• કમાટીબાગ ખાતે 10000 થી વધારે વૃક્ષોના રોપાનું ફોરેસ્ટ ડિપાર્ટમેંટ વનવિભાગ સાથે મફત વિતરણ કરવામાં આવ્યું.
• દરેક વડોદરાવાસીઓ સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ વડોદરાનું સ્વપ્ન જુએ અને વડોદરાવાસીઓમાં પર્યાવરણ સુરક્ષા બાબતે જાગૃતતા ફેલાવવાનો સુંદર પ્રયાસ, પર્યાવરણલક્ષી વિવિધ પોસ્ટરો, પ્લે-કાર્ડ, હોર્ડીંગ્સનું પ્રદર્શન.
• સમગ્ર ગુજરાતનો પર્યાવરણ જનજાગૃતિનો સૌથી મોટો કાર્યક્રમ. વિવિધ લક્ષાન્કો સાથે 15લાખ લોકોમાં વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્વ અને પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવવા માટેનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો.
• ઝૂંબા ફિટનેસ એક્ષપર્ટ રીચા કોઠારી તેમના જૂથ સાથે ઝુમ્બા સાથે ફિટનેસ કસરતનો કાર્યક્ર્મથી વડોદરાવાસીઓ ઝુમ્યા.
• પર્યાવરણ પ્રત્યેની સેવા બદલ શહેરના મહાનુભાવોનું વડોદરાના “એન્વાયરમેન્ટ એમ્બેસેડર” તરીકે સન્માન કરવામાં આવ્યું.
• AID-સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણની બાબતમાં જનજાગૃતિ અને સભાનતા કેળવવાનો છે. અમો દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી દ્વારા પર્યાવરણની જાગૃતિની વાત 15લાખ નાગરિકો સુધી પહોચે તે માટે સોશ્યલ મીડિયા, આમંત્રણ પત્રિકા, પોસ્ટરો, બેનરો, હોર્ડિગ્સ તથા રૅલી, પ્રદર્શન, સમાચાર પત્રોમાં, ટીવી મીડિયામાં, વૃક્ષારોપણના કામમાં વૃક્ષોના રોપાનું મફત વિતરણ સાથે સરકારી કે બિન સરકારી સંસ્થાઓ પાસેથી ફ્રી ટ્રી-ગાર્ડ અપાવી વૃક્ષા રોપણ માટે પ્રોત્સાહિત કરી જનજાગૃતિ કરવાનો છે. સાથે પર્યાવરણમાં કામ કરતા મોટા અને નાના વ્યક્તિઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહન આપવાનું કામ અમો છેલ્લા 28 વર્ષથી કરી રહ્યા છીએ..
In Greenethon -2025 more than 11000 Barodian
participated for environmental day celebration.
પર્યાવરણની રક્ષાના શપથ-વડોદરાના પર્યાવરણવાદીઓનું સન્માન- ગ્રીનેથોન વોક અને બાદમાં સ્વાસ્થ્ય માટે વડોદરાવાસીઓની ઝુમ્બાની મસ્તી..
વડોદરાને સ્વચ્છ,સ્વસ્થ અને હરિયાળું બનાવી રાખવા વૃક્ષારોપણ કરાયું..
સ્વૈચ્છીક સંસ્થા એઇડ (NGO) દ્વારા આયોજિત ગ્રીનેથોનમાં હજારો પર્યાવરણ પ્રેમીઓ સંસ્થાઓએ ભાગ લીધો..
“વિશ્વ પર્યાવરણ દિન” નિમિતે સતત 28મા વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણીમાં " ગ્રીનેથોન-2025 માં કમાટીબાગ ખાતે પર્યાવરણના સદેશના બેનરો -પોસ્ટરો સાથે યોજાઈ જનજાગૃતિ કાર્યક્રમમાં 11 હજારથી વધારે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો..
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં ભાગ લેવા બદલ સૌ વડોદરાવાસી ઓનો આભાર..
-AID (ઓલ ઇન ડેવલપમેન્ટ)-પર્યાવરણ સ્વૈચ્છિક સંસ્થા :
અમી & નરેન્દ્ર રાવત
https://www.facebook.com/share/v/1FG4HbnN5s/

02/06/2025

આભાર વડોદરા ! એક કદમ: ગ્રીનેથોન-કમાટીબાગ ખાતે પર્યાવરણ જાગૃતિનો સૌથી મોટા કાર્યક્રમે ભવ્ય આકર્ષણ જમાવ્યું.
મોર્નિંગ વોકરો સહિત 10000 હજાર વધારે બરોડીયને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો..

• વિશ્વ પર્યાવરણ દિન 2025ની ઉજવણી ગ્રીનેથોનમાં 10000 હજારથી વધારે લોકો જોડાયા. પર્યાવરણ સુરક્ષા માટે પ્રતિજ્ઞા લીધી.
• કમાટીબાગ ખાતે 10000 થી વધારે વૃક્ષોના રોપાનું ફોરેસ્ટ ડિપાર્ટમેંટ વનવિભાગ સાથે મફત વિતરણ કરવામાં આવ્યું.
• દરેક વડોદરાવાસીઓ સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ વડોદરાનું સ્વપ્ન જુએ અને વડોદરાવાસીઓમાં પર્યાવરણ સુરક્ષા બાબતે જાગૃતતા ફેલાવવાનો સુંદર પ્રયાસ, પર્યાવરણલક્ષી વિવિધ પોસ્ટરો, પ્લે-કાર્ડ, હોર્ડીંગ્સનું પ્રદર્શન.
• સમગ્ર ગુજરાતનો પર્યાવરણ જનજાગૃતિનો સૌથી મોટો કાર્યક્રમ. વિવિધ લક્ષાન્કો સાથે 15લાખ લોકોમાં વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્વ અને પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવવા માટેનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો.
• ઝૂંબા ફિટનેસ એક્ષપર્ટ રીચા કોઠારી તેમના જૂથ સાથે ઝુમ્બા સાથે ફિટનેસ કસરતનો કાર્યક્ર્મથી વડોદરાવાસીઓ ઝુમ્યા.
• પર્યાવરણ પ્રત્યેની સેવા બદલ શહેરના મહાનુભાવોનું વડોદરાના “એન્વાયરમેન્ટ એમ્બેસેડર” તરીકે સન્માન કરવામાં આવ્યું.
• AID-સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણની બાબતમાં જનજાગૃતિ અને સભાનતા કેળવવાનો છે. અમો દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી દ્વારા પર્યાવરણની જાગૃતિની વાત 15લાખ નાગરિકો સુધી પહોચે તે માટે સોશ્યલ મીડિયા, આમંત્રણ પત્રિકા, પોસ્ટરો, બેનરો, હોર્ડિગ્સ તથા રૅલી, પ્રદર્શન, સમાચાર પત્રોમાં, ટીવી મીડિયામાં, વૃક્ષારોપણના કામમાં વૃક્ષોના રોપાનું મફત વિતરણ સાથે સરકારી કે બિન સરકારી સંસ્થાઓ પાસેથી ફ્રી ટ્રી-ગાર્ડ અપાવી વૃક્ષા રોપણ માટે પ્રોત્સાહિત કરી જનજાગૃતિ કરવાનો છે. સાથે પર્યાવરણમાં કામ કરતા મોટા અને નાના વ્યક્તિઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહન આપવાનું કામ અમો છેલ્લા 28 વર્ષથી કરી રહ્યા છીએ..
In Greenethon -2025 more than 11000 Barodian
participated for environmental day celebration.
પર્યાવરણની રક્ષાના શપથ-વડોદરાના પર્યાવરણવાદીઓનું સન્માન- ગ્રીનેથોન વોક અને બાદમાં સ્વાસ્થ્ય માટે વડોદરાવાસીઓની ઝુમ્બાની મસ્તી..
વડોદરાને સ્વચ્છ,સ્વસ્થ અને હરિયાળું બનાવી રાખવા વૃક્ષારોપણ કરાયું..
સ્વૈચ્છીક સંસ્થા એઇડ (NGO) દ્વારા આયોજિત ગ્રીનેથોનમાં હજારો પર્યાવરણ પ્રેમીઓ સંસ્થાઓએ ભાગ લીધો..
“વિશ્વ પર્યાવરણ દિન” નિમિતે સતત 28મા વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણીમાં " ગ્રીનેથોન-2025 માં કમાટીબાગ ખાતે પર્યાવરણના સદેશના બેનરો -પોસ્ટરો સાથે યોજાઈ જનજાગૃતિ કાર્યક્રમમાં 11 હજારથી વધારે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો..
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં ભાગ લેવા બદલ સૌ વડોદરાવાસી ઓનો આભાર..
-AID (ઓલ ઇન ડેવલપમેન્ટ)-પર્યાવરણ સ્વૈચ્છિક સંસ્થા :
અમી & નરેન્દ્ર રાવત
https://www.facebook.com/share/v/1AXnP6RtaS/

આભાર વડોદરા ! એક કદમ: ગ્રીનેથોન-કમાટીબાગ ખાતે પર્યાવરણ  જાગૃતિનો સૌથી મોટા કાર્યક્રમે ભવ્ય આકર્ષણ જમાવ્યું. મોર્નિંગ વોક...
02/06/2025

આભાર વડોદરા ! એક કદમ: ગ્રીનેથોન-કમાટીબાગ ખાતે પર્યાવરણ જાગૃતિનો સૌથી મોટા કાર્યક્રમે ભવ્ય આકર્ષણ જમાવ્યું.
મોર્નિંગ વોકરો સહિત 10000 હજાર વધારે બરોડીયને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો..

• વિશ્વ પર્યાવરણ દિન 2025ની ઉજવણી ગ્રીનેથોનમાં 10000 હજારથી વધારે લોકો જોડાયા. પર્યાવરણ સુરક્ષા માટે પ્રતિજ્ઞા લીધી.
• કમાટીબાગ ખાતે 10000 થી વધારે વૃક્ષોના રોપાનું ફોરેસ્ટ ડિપાર્ટમેંટ વનવિભાગ સાથે મફત વિતરણ કરવામાં આવ્યું.
• દરેક વડોદરાવાસીઓ સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ વડોદરાનું સ્વપ્ન જુએ અને વડોદરાવાસીઓમાં પર્યાવરણ સુરક્ષા બાબતે જાગૃતતા ફેલાવવાનો સુંદર પ્રયાસ, પર્યાવરણલક્ષી વિવિધ પોસ્ટરો, પ્લે-કાર્ડ, હોર્ડીંગ્સનું પ્રદર્શન.
• સમગ્ર ગુજરાતનો પર્યાવરણ જનજાગૃતિનો સૌથી મોટો કાર્યક્રમ. વિવિધ લક્ષાન્કો સાથે 15લાખ લોકોમાં વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્વ અને પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવવા માટેનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો.
• ઝૂંબા ફિટનેસ એક્ષપર્ટ રીચા કોઠારી તેમના જૂથ સાથે ઝુમ્બા સાથે ફિટનેસ કસરતનો કાર્યક્ર્મથી વડોદરાવાસીઓ ઝુમ્યા.
• પર્યાવરણ પ્રત્યેની સેવા બદલ શહેરના મહાનુભાવોનું વડોદરાના “એન્વાયરમેન્ટ એમ્બેસેડર” તરીકે સન્માન કરવામાં આવ્યું.
• AID-સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણની બાબતમાં જનજાગૃતિ અને સભાનતા કેળવવાનો છે. અમો દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી દ્વારા પર્યાવરણની જાગૃતિની વાત 15લાખ નાગરિકો સુધી પહોચે તે માટે સોશ્યલ મીડિયા, આમંત્રણ પત્રિકા, પોસ્ટરો, બેનરો, હોર્ડિગ્સ તથા રૅલી, પ્રદર્શન, સમાચાર પત્રોમાં, ટીવી મીડિયામાં, વૃક્ષારોપણના કામમાં વૃક્ષોના રોપાનું મફત વિતરણ સાથે સરકારી કે બિન સરકારી સંસ્થાઓ પાસેથી ફ્રી ટ્રી-ગાર્ડ અપાવી વૃક્ષા રોપણ માટે પ્રોત્સાહિત કરી જનજાગૃતિ કરવાનો છે. સાથે પર્યાવરણમાં કામ કરતા મોટા અને નાના વ્યક્તિઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહન આપવાનું કામ અમો છેલ્લા 28 વર્ષથી કરી રહ્યા છીએ..
In Greenethon -2025 more than 11000 Barodian
participated for environmental day celebration.
પર્યાવરણની રક્ષાના શપથ-વડોદરાના પર્યાવરણવાદીઓનું સન્માન- ગ્રીનેથોન વોક અને બાદમાં સ્વાસ્થ્ય માટે વડોદરાવાસીઓની ઝુમ્બાની મસ્તી..
વડોદરાને સ્વચ્છ,સ્વસ્થ અને હરિયાળું બનાવી રાખવા વૃક્ષારોપણ કરાયું..
સ્વૈચ્છીક સંસ્થા એઇડ (NGO) દ્વારા આયોજિત ગ્રીનેથોનમાં હજારો પર્યાવરણ પ્રેમીઓ સંસ્થાઓએ ભાગ લીધો..
“વિશ્વ પર્યાવરણ દિન” નિમિતે સતત 28મા વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણીમાં " ગ્રીનેથોન-2025 માં કમાટીબાગ ખાતે પર્યાવરણના સદેશના બેનરો -પોસ્ટરો સાથે યોજાઈ જનજાગૃતિ કાર્યક્રમમાં 11 હજારથી વધારે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો..
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં ભાગ લેવા બદલ સૌ વડોદરાવાસી ઓનો આભાર..
-AID (ઓલ ઇન ડેવલપમેન્ટ)-પર્યાવરણ સ્વૈચ્છિક સંસ્થા :
અમી & નરેન્દ્ર રાવત

02/06/2025

Eઆભાર વડોદરા ! એક કદમ: ગ્રીનેથોન-કમાટીબાગ ખાતે પર્યાવરણ જાગૃતિનો સૌથી મોટા કાર્યક્રમે ભવ્ય આકર્ષણ જમાવ્યું.
મોર્નિંગ વોકરો સહિત 10000 હજાર વધારે બરોડીયને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો..

• વિશ્વ પર્યાવરણ દિન 2025ની ઉજવણી ગ્રીનેથોનમાં 10000 હજારથી વધારે લોકો જોડાયા. પર્યાવરણ સુરક્ષા માટે પ્રતિજ્ઞા લીધી.
• કમાટીબાગ ખાતે 10000 થી વધારે વૃક્ષોના રોપાનું ફોરેસ્ટ ડિપાર્ટમેંટ વનવિભાગ સાથે મફત વિતરણ કરવામાં આવ્યું.
• દરેક વડોદરાવાસીઓ સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ વડોદરાનું સ્વપ્ન જુએ અને વડોદરાવાસીઓમાં પર્યાવરણ સુરક્ષા બાબતે જાગૃતતા ફેલાવવાનો સુંદર પ્રયાસ, પર્યાવરણલક્ષી વિવિધ પોસ્ટરો, પ્લે-કાર્ડ, હોર્ડીંગ્સનું પ્રદર્શન.
• સમગ્ર ગુજરાતનો પર્યાવરણ જનજાગૃતિનો સૌથી મોટો કાર્યક્રમ. વિવિધ લક્ષાન્કો સાથે 15લાખ લોકોમાં વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્વ અને પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવવા માટેનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો.
• ઝૂંબા ફિટનેસ એક્ષપર્ટ રીચા કોઠારી તેમના જૂથ સાથે ઝુમ્બા સાથે ફિટનેસ કસરતનો કાર્યક્ર્મથી વડોદરાવાસીઓ ઝુમ્યા.
• પર્યાવરણ પ્રત્યેની સેવા બદલ શહેરના મહાનુભાવોનું વડોદરાના “એન્વાયરમેન્ટ એમ્બેસેડર” તરીકે સન્માન કરવામાં આવ્યું.
• AID-સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણની બાબતમાં જનજાગૃતિ અને સભાનતા કેળવવાનો છે. અમો દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી દ્વારા પર્યાવરણની જાગૃતિની વાત 15લાખ નાગરિકો સુધી પહોચે તે માટે સોશ્યલ મીડિયા, આમંત્રણ પત્રિકા, પોસ્ટરો, બેનરો, હોર્ડિગ્સ તથા રૅલી, પ્રદર્શન, સમાચાર પત્રોમાં, ટીવી મીડિયામાં, વૃક્ષારોપણના કામમાં વૃક્ષોના રોપાનું મફત વિતરણ સાથે સરકારી કે બિન સરકારી સંસ્થાઓ પાસેથી ફ્રી ટ્રી-ગાર્ડ અપાવી વૃક્ષા રોપણ માટે પ્રોત્સાહિત કરી જનજાગૃતિ કરવાનો છે. સાથે પર્યાવરણમાં કામ કરતા મોટા અને નાના વ્યક્તિઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહન આપવાનું કામ અમો છેલ્લા 28 વર્ષથી કરી રહ્યા છીએ..
In Greenethon -2025 more than 11000 Barodian
participated for environmental day celebration.
પર્યાવરણની રક્ષાના શપથ-વડોદરાના પર્યાવરણવાદીઓનું સન્માન- ગ્રીનેથોન વોક અને બાદમાં સ્વાસ્થ્ય માટે વડોદરાવાસીઓની ઝુમ્બાની મસ્તી..
વડોદરાને સ્વચ્છ,સ્વસ્થ અને હરિયાળું બનાવી રાખવા વૃક્ષારોપણ કરાયું..
સ્વૈચ્છીક સંસ્થા એઇડ (NGO) દ્વારા આયોજિત ગ્રીનેથોનમાં હજારો પર્યાવરણ પ્રેમીઓ સંસ્થાઓએ ભાગ લીધો..
“વિશ્વ પર્યાવરણ દિન” નિમિતે સતત 28મા વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણીમાં " ગ્રીનેથોન-2025 માં કમાટીબાગ ખાતે પર્યાવરણના સદેશના બેનરો -પોસ્ટરો સાથે યોજાઈ જનજાગૃતિ કાર્યક્રમમાં 11 હજારથી વધારે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો..
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં ભાગ લેવા બદલ સૌ વડોદરાવાસી ઓનો આભાર..
-AID (ઓલ ઇન ડેવલપમેન્ટ)-પર્યાવરણ સ્વૈચ્છિક સંસ્થા :
અમી & નરેન્દ્ર રાવત
https://www.facebook.com/share/v/19pWB8z4m1/

27/04/2025

પૂર્વ વિપક્ષી નેતાએ ઝાટકણી કાઢી,100 દિવસમાં કામ પૂરું થઈ શકતું હતું તો 30 વર્ષમાં કેમ ન કર્યું?

પાલિકાના વિપક્ષનાં પૂર્વ નેતા અમી રાવતે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ખુલ્લો પત્ર લખીને ઝાટકણી કાઢી હતી.

આ અંગે તેઓનું કહેવું હતું કે, જો વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીને 100 દિવસમાં પૂર્ણ થઈ શકતી હતી તો છેલ્લાં 30 વર્ષના શાસનમાં કેમ ન કર્યું ? માત્ર ખાડાઓ ખોદવાથી શું પૂર નહીં આવે? શા માટે પાલિકા બોટ, ટ્રેક્ટર, તરાપાની
ખરીદી કરી રહી છે અને 200 તરવૈયાઓને ભાડે રાખી રહી છે.
ભૂખી કાંસના રિ-રૂટ કરવાની કામગીરીનો કોંગ્રેસના ચારેય કાઉન્સિલરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે ધારાસભ્ય કેયુર રોકડિયા બેઠક કરીને ભૂખી કાંસને હવે વોર્ડ 1ના બદલે વોર્ડ 2માં નાખીશું તેમ કહે છે. જેમના ટેક્નિકલ અભિગમો સાથે અમે સહમત નથી. તે ખોટો નિર્ણય છે.

અમી રાવતનો ગંભીર આક્ષેપ:આ રીતે પુર નહી રોકાય.NGTના આદેશો મુજબ દબાણો હટાવી વિશ્વામિત્રીનું કામ થતું નથી. નેશનલ ગ્રીન ટ્રિ...
27/04/2025

અમી રાવતનો ગંભીર આક્ષેપ:આ રીતે પુર નહી રોકાય.
NGTના આદેશો મુજબ દબાણો હટાવી વિશ્વામિત્રીનું કામ થતું નથી.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના આદેશો મુજબ વિશ્વામિત્રીના દબાણો હટાવીને વિશ્વામિત્રી પ્રોજક્ટની કામગીરી
કરવાની માંગણી.

નદી પર પહેલેથી જ સમા-હરણી બ્રિજ, ભીમનાથ અને અગોરાની દીવાલ સહિતના દબાણો છે તે હટાવવાની રજૂઆત કરી

કોર્પોરેશનમાં વિપક્ષના પૂર્વ મહિલા નેતા શ્રીમતી અમી રાવતે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે, નવલાવાલા સમિતિ દ્વારા વિશ્વામિત્રીના પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો આ પ્રોજક્ટનું 3300કરોડનું આખું કામ પૂર્ણ થઈ જાય તો પૂરમાં 40% ઘટાડો થશે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં દસ વર્ષ લાગી શકે તેમ છે.

બીજી બાજુ આ કાર્યને ઐતિહાસિક ગણાવીને 100 દિવસમાં પૂર્ણ કરવામાં આવતા વડોદરાવાસીઓને ખૂબ લાભથશે તેવી વાતો કરવામાં આવી રહી છે. હકીકતમાં આ કાર્ય નવલાવાલા સમિતિએ જે પ્રોજક્ટ સૂચવ્યો છે તેનો નાનો સરખો ભાગ છે. આ કામગીરીથી પૂર રોકાશે તો પછી કોર્પોરેશન બોટ, ટ્રેક્ટર, તરાપા શા માટે ખરીદી રહી છે? શા માટે 200 તરવૈયાઓને રાખવાની છે એવો સવાલ કરી તેમણે જણાવ્યું છે કે, હાલ જે કામગીરી થઈ રહી છે તેમાં ડાઉન સ્ટ્રીમમાં જોઈએ તેવી ગતિથી કામ થતું નથી.

કાલાઘોડા બ્રિજ પાસે બોટલ નેક છે, ત્યાંથી પાણીનો નિકાલ બરાબર થવાનો નથી. તો પછી હાલની કામગીરીને લીધે કેટલો ફાયદો થશે તે સવાલ છે. નદીના પૂરના જે મેદાન છે તેમાં આવેલા તમામ દબાણ દૂર કરવાની માંગ કરી હતી. જેમાં ભૂખી નદી મસિયા અને રૂપારેલ કાંસ સહિતની ઉપનદીઓ અને જળાશયોનો પણ સમાવેશ થાય છે

3300 કરોડનો પ્રોજેક્ટ 10 વર્ષે પૂરો થશે ત્યારે પૂરમાં માત્ર 40 ટકા જ ઘટાડો થશે 10 વર્ષે પૂરો થશે.એટલે પૂરમાં પહેલા માળ સુધી પાણી ભરાય તે 6 ફૂટ પાણી ભરાશે.પૂર તો આવશેજ.

વોર્ડ નં.1ના ચારેય કાઉન્સિલરોએ ભૂખી કાંસના ડાઈવર્ઝનનો વિરોધ કરેલો જ છે. ખાસ ! તો નદીના સમગ્ર પૂરના મેદાન વિસ્તારનું સીમાંકન હાથ ધરવું જરૂરી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશોને લગભગ 4 વર્ષ વીતી ગયા છે. હજી સુધી કોઈ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો નથી. નદીના પૂરના મેદાન વિસ્તારના સીમાંકન માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

પૂર્વ વિપક્ષી નેતાએ ઝાટકણી કાઢી,100 દિવસમાં કામ પૂરું થઈ શકતું હતું તો 30 વર્ષમાં કેમ ન કર્યું?પાલિકાના વિપક્ષનાં પૂર્વ ...
27/04/2025

પૂર્વ વિપક્ષી નેતાએ ઝાટકણી કાઢી,100 દિવસમાં કામ પૂરું થઈ શકતું હતું તો 30 વર્ષમાં કેમ ન કર્યું?

પાલિકાના વિપક્ષનાં પૂર્વ નેતા અમી રાવતે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ખુલ્લો પત્ર લખીને ઝાટકણી કાઢી હતી.

આ અંગે તેઓનું કહેવું હતું કે, જો વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીને 100 દિવસમાં પૂર્ણ થઈ શકતી હતી તો છેલ્લાં 30 વર્ષના શાસનમાં કેમ ન કર્યું ? માત્ર ખાડાઓ ખોદવાથી શું પૂર નહીં આવે? શા માટે પાલિકા બોટ, ટ્રેક્ટર, તરાપાની
ખરીદી કરી રહી છે અને 200 તરવૈયાઓને ભાડે રાખી રહી છે.
ભૂખી કાંસના રિ-રૂટ કરવાની કામગીરીનો કોંગ્રેસના ચારેય કાઉન્સિલરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે ધારાસભ્ય કેયુર રોકડિયા બેઠક કરીને ભૂખી કાંસને હવે વોર્ડ 1ના બદલે વોર્ડ 2માં નાખીશું તેમ કહે છે. જેમના ટેક્નિકલ અભિગમો સાથે અમે સહમત નથી. તે ખોટો નિર્ણય છે.

27/04/2025

પ્રજા સમજે છે.
વિશ્વામિત્રી કામગીરી માટે હજી 1200 કરોડ મળ્યા નથી..ગૃહ મંત્રીશ્રી બીજી વખત જૂઠું બોલ્યા..વડોદરાવાસીઓને મૂર્ખ બનાવ્યા. જવાબદાર વ્યક્તિ આ રીતે બે બે વખત જુઠું નિવેદન કરે તે અત્યંત નિંદનીય .

વડોદરામાં પૂર ના આવે તે માટે ગુજરાત સરાકરે અગાઉ વિશ્વામિત્રીના પૂરને રોકવા માટે 1200 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી, પરંતુ 1200 કરોડરૂપિયા હજુ સુધી આપ્યા નથી.

અગાઉ અટલ બ્રિજ માટે 230 કરોડ આપવાનું કહ્યું હતું, પણ 76 કરોડ જ દીધા હતા..

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી આજે | વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા આવ્યા હતા અને તેમણે જે કંઈ વાતો કરી છે તેના આધારે કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ મહિલા નેતા શ્રીમતી અમી રાવતે તેમને પત્ર લખીને કહ્યું છે કે ગુજરાત સરકારે હજુ સુધી 1200 કરોડ રૂપિયાની ફાળવણી સંદર્ભે કોર્પોરેશનને ઔપચારિક પત્ર પણ મોકલ્યો નથી. પૂર નિવારણ માટે

કોર્પોરેશનના અને ગુજરાત સરકારના વર્ષ 2025-26ના બજેટમાં પણ 1200 કરોડ મૂક્યા નથી.
ભૂતકાળમાં પણ વડોદરામાં ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજ માટે 230 કરોડ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ તેની સામે માત્ર 76 કરોડ રૂપિયા આપ્યા હતા, અને બાકીનો ખર્ચ કોર્પોરેશને લોકોના વેરાના પૈસામાંથી ઉઠાવ્યો હતો.

જન જાગૃતિ અભિયાન.આવતીકાલે: 3 એપ્રિલ 2025સાંજે 5: 00કલાકે છાણી નર્મદા કેનાલ પાસે. વેદા-2નીસામેભુખી નદી ડાયવર્ટ કરવાના નિર...
02/04/2025

જન જાગૃતિ અભિયાન.
આવતીકાલે: 3 એપ્રિલ 2025
સાંજે 5: 00કલાકે
છાણી નર્મદા કેનાલ પાસે. વેદા-2નીસામે

ભુખી નદી ડાયવર્ટ કરવાના નિર્ણયનો વિરોધ. પુર નથી ત્યાં પૂર આવશે.
વડોદરા શહેરના ઉત્તર વિસ્તારમાં છાણી,ટીપી13,છાણી જકાતનાકાથી
નવાયાર્ડ રોડ થઈને ક્લાસવાના નાળા
થી નિઝામપુરા સ્મશાન સુધીના આજુબાજુની સોસાયટી વિસ્તારમાં નાગરિકો જન જાગૃતિ અભિયાન સંદર્ભે પત્રિકા વિતરણ કરવામાં આવશે.

જાગો વડોદરા-નરેન્દ્ર રાવત

Address

Vadodara
390007

Website

Alerts

Be the first to know and let us send you an email when Ward 1 વડોદરા મહાનગરપાલિકા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category