20/09/2022
111- ઉમરેઠ વિધાનસભાના અને આમ આદમી પાર્ટી માં વર્ષો થી સેવા આપનાર એવા સન્માનનીય શ્રી મિત્તલબેન પટેલ દ્વારા આમ આદમી પાર્ટી ની વિચારધારા ને ઉમરેઠ વિધાનસભા માં જન જન સુધી પહોંચાડવા હેતુ સર જનસંવાદ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખુબજ મોટી સંખ્યા માં લોકો એ પાર્ટી ની વિચારધારા ને મિત્તલબેન ના શબ્દો દ્વારા શાંભળી અને પ્રભાવિત થયા હતા,
જનસંવાદ દરમ્યાન મિત્તલબેન દ્વારા ભ્રસ્ટાચારી અને બેલગામ અહંકારી સરકાર વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા,
મિત્તલબેન જેવા શિક્ષિત, સેવાભાવી અને પ્રામાણિક યોદ્ધા જ આમ આદમી પાર્ટી ની ઓળખ છે.