Pujya Nagjibhai Desai & Shantaben Desai

Pujya Nagjibhai Desai & Shantaben Desai Educationalist

જેમણે આખું જીવન હર  દિવસ બાળ દિવસ બનાવી અને લાખોઅનાથ બાળકો ને પ્રેમ અને હૂફ આપી એવા ભાઈ અને તાઈ ને નમન .. હરિઓમ.. 🌸બાળ દ...
14/11/2025

જેમણે આખું જીવન હર દિવસ બાળ દિવસ બનાવી અને લાખોઅનાથ બાળકો ને પ્રેમ અને હૂફ આપી એવા ભાઈ અને તાઈ ને નમન .. હરિઓમ..

🌸બાળ દિવસ 🌸

મૈત્રી વિદ્યાપીઠ 🌼સુવર્ણ જયંતી વર્ષ ૨૦૨૫-૨૦૨૬🌼Pujya Nagjibhai Desai & Shantaben Desai
05/11/2025

મૈત્રી વિદ્યાપીઠ

🌼સુવર્ણ જયંતી વર્ષ ૨૦૨૫-૨૦૨૬🌼

Pujya Nagjibhai Desai & Shantaben Desai

સદાય અંતરે… ૬ વાર્ષિક પુણ્ય તિથિએ વંદન…🌼🙏🏻🌼Shree CH Shah Maitri Vidyapeeth Mahila College of Educationlokvidhyalay_suren...
20/08/2025

સદાય અંતરે…
૬ વાર્ષિક પુણ્ય તિથિએ વંદન…🌼🙏🏻🌼

Shree CH Shah Maitri Vidyapeeth Mahila College of Educationlokvidhyalay_surendranagarPujya Nagjibhai Desai & Shantaben DesaiDrJayshri DesaiNiranjan ParmarKetan Gohel@followers
DrSonam Desai ManiarDrKabir DesaiBaldev Desai

૪ થી વાષિઁક પુન્યતિથી એ શત શત વંદન.. હરિઓમ્…
🌸🌸🌸🙏🏻🙏🏻🌸🌸🌸

DrJayshri DesaiShree CH Shah Maitri Vidyapeeth Mahila College of Educationlokvidhyalay_surendranagarPujya Nagjibhai Desai & Shantaben DesaiDrSonam Desai ManiarDrKabir DesaiDrDrashti Kabir DesaiMaitrividyapeeth Surendranagar

શિક્ષણ અને સેવાના ઓલિયા : ‘ભાઈ’ નાગજીભાઈ દેસાઈ l બળવંત વ્યાસ [નિવૃત અધ્યાપક ]youtube link 🔗 - https://youtube.com/live/3...
20/08/2025

શિક્ષણ અને સેવાના ઓલિયા : ‘ભાઈ’ નાગજીભાઈ દેસાઈ l બળવંત વ્યાસ [નિવૃત અધ્યાપક ]

youtube link 🔗 -
https://youtube.com/live/3IedypiCf0k?feature=share

FB link 🔗 -~
https://www.facebook.com/share/v/1DDHKiZf1q/

આવી તલસ્પર્શી માહિતી ઑ માટે આજે જ અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવ
https://chat.whatsapp.com/Ee3gx2E6MK1EOT1hILAUi2

*આ મેસેજ ને શક્ય એટલી જગ્યા એ ફોરવર્ડ કરો*

WhatsApp Group Invite

20/08/2025
હાલરડું ….ગુજરાત માં હાલરડાં ના પ્રણેતા શ્રી નાગજીભાઈ દેસાઈ ની અદભુત રચના..
15/07/2025

હાલરડું ….

ગુજરાત માં હાલરડાં ના પ્રણેતા શ્રી નાગજીભાઈ દેસાઈ ની અદભુત રચના..

મૈત્રી વિદ્યાપીઠ સંસ્થા, સુરેન્દ્રનગરને ઉત્તમ વિદ્યામંદિરનો એવોર્ડ પ્રાપ્ત થયો.આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભાગવતકથાકાર પ...
09/07/2025

મૈત્રી વિદ્યાપીઠ સંસ્થા, સુરેન્દ્રનગરને ઉત્તમ વિદ્યામંદિરનો એવોર્ડ પ્રાપ્ત થયો.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભાગવતકથાકાર પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રેરિત શ્રી ભારતિય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ નિમંત્રિત સાંદીપની વિદ્યાનિકેતન સંસ્થા દ્વારા “ઉતમ વિદ્યા મંદિર એવોર્ડ – 2025” માટે મૈત્રી વિદ્યાપીઠ સંસ્થા, સુરેન્દ્રનગરની પસંદગી થઈ અને આ એવોર્ડ ગુરુપૂર્ણિમાંની આગલી સંધ્યાએ તા. 09/07/2025, ગુરુવારના રોજ સાંજે 5.00 કલાકે સાંદિપની ગુરુકુળ, પોરબંદર ખાતે પૂ. રમેશભાઈ ઓઝાના હસ્તે એનાયત થયો.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડૉ. નિખિલેશભાઈ દેસાઈ અને મંત્રી ડૉ. જયશ્રી બહેન દેસાઈએ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.

26/06/2025

"ના કોઈ વિશ્વમાં જેનું, સદાયે અંતરે રડતું. હસાવો એમને જઈને, જગતમાં પ્રેમ અર્પો સહુ."

-નાગજીભાઈ દેસાઈ

Address

Surendranagar District
363020

Website

Alerts

Be the first to know and let us send you an email when Pujya Nagjibhai Desai & Shantaben Desai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category