13/11/2022
પંચશીલ વિદ્યાલયમાં તા:13/11/2022 ને રવિવાર ના રોજ બાલવાડી થી ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે, પ્રથમ સત્રાંત પરીક્ષામાં વિદ્યાર્થીઓએ લખેલા દરેક વિષયના પેપર વાલિશ્રીને બતાવીને "ચિંતન અને મનન સંવાદ" નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાલીશ્રી અને શિક્ષકો સુંદર વાતાવરણમાં ચર્ચા - વિચારણા કરતા તસ્વીરોમાં દ્રષ્ટિગોચર થાય છે.