13/09/2025
વાટલિયા પ્રજાપતિ સમાજ ધોરાજી દ્વારા #સમસ્ત_વાટલિયા_પ્રજાપતિ_સમાજ_ગુજરાત ના #પ્રમુખ શ્રી Dinesh Jikadra ના #અધ્યક્ષ સ્થાને વિધાર્થી સન્માન સમારોહ યોજાયો. જેમાં ગુજરાત ની કોર કમિટી Tushar Sarvaiya Yuvasena , Ashvin Prajapati, Mahesh Sarvaiya , Nikunj Sarvaiya Rahul Pumbhadiya એ હાજરી આપી હતી. જ્યાં સમાજ ને આવનારા ભવિષ્ય, સમાજીક એકતા અને સમાજ ના સર્વાંગી વિકાસ માટે સંબોધન કરવા નો મોકો મળ્યો. આ તકે ધોરાજી પ્રમૂખ શ્રી Upendra Prajapati સાહેબ નો આમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કરીએ છે.. સાથે સાથે એમની આગેવાની માં ધોરાજી સમાજ ઉતરોતર પ્રગતિ કરે એવી શુભકામના પાઠવી છીએ.