Pradip Anaray

Pradip Anaray Other

01/10/2024

अपसेट लॉगो की बीमारी लालच , पद , फंड , स्टेज और अपने स्वार्थ के लिए आते हैं जब स्वार्थ पूरा नहीं होता है तो विचार धारा से भाग जाते हैं ऐसे गद्दारो की एक बड़ी तादाद हैं उनको हम १०० % फिनिस करने वाले हैं।

01/03/2024

મરેલા ઢોર નું માસ ખાઈ ને પોતાનું અસ્તિત્વ ટકાવ્યું છે આપણા વડવાઓ એ... હવે સમય છે લડી લો નહિ તો પાછો એ જ સમય આવશે 2 ટાઇમ જમવાનું પણ નસીબ નહિ થાય.

29/02/2024

અમારી તો એક સાદી થીયરી છે, કે શરીર હોય કે કોઈ મશીન હોય, એમાં વાયરસ વધે તો એ બીમાર પડે છે કે નાશ પામે છે, તેને તંદુરસ્ત રાખવા માટે એન્ટીવાયરસ વિકસાવવો પડે. જે વાયરસને દૂર કરી સિસ્ટમને મજબૂતી આપે છે. સ્વયમ્ સૈનિક દળ (SSD) એ સમાજને બદીઓ સામે લડાઈ કરવા માટેનો એક પ્રકારનો એન્ટીવાયરસ જ છે, જેમાં સમાજના તમામ પ્રકારનાં લોકો નિસ્વાર્થ પણે શુધ્ધ ભાવનાથી સમાજને મજબૂત બનાવવા માટે જોડાયેલા છે, સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા વર્ષના 365 દિવસ ગુજરાત ભરના નાના-મોટા 20,000 ગામો અને શહેરોમાં ચિંતન બેઠકો દ્વારા લોકોને સામાજીક જવાબદારીઓ તરફ વાળવા, વ્યસન મુક્ત કરવા તેમજ મુળનિવાસી મહાનાયકોની વાતને સંગઠનના મુખ્ય ધ્યેયો એવા 22 એજન્ડા મુદ્દાઓમાં સમાવી તેને સાકાર કરી સમૃધ્ધ સમાજ અને સુશિક્ષિત સમાજ બનાવવાના પ્રયત્ન રાત-દિવસ, ટાઢ-તડકો જોયા વગર કાર્ય કરે છે.

_-સ્વયમ્ સૈનિક દળ (SSD)_

01/09/2022

*चतुराई सुवै पढ़ी,सोई पंजर माही।*
*फिरी प्रमोधे आन कौ, आपण समझे नाही।*
भावार्थ:-
चतुराई तो रटते-रटते तोते को भी आ गई, फिर भी वह पिंजरे में कैद है।
औरों को उपदेश देता है, पर खुद कुछ भी नहीं समझ पाता ।
*💕 संत कबीर साहेब 💕*

22/02/2021
Mr. KP
01/02/2021

Mr. KP

31/01/2021

This society will not improve ... ??
Try to get out of the other house ...

26/01/2021 પાટણ જિલ્લા કક્ષાએ પ્રજાસત્તાક દિન નિમિત્તે બાબાસાહેબ ને ફુલહાર તથા સલામી કાર્યક્રમ આપવામાં આવ્યો.... નારોજ બ...
26/01/2021

26/01/2021
પાટણ જિલ્લા કક્ષાએ પ્રજાસત્તાક દિન નિમિત્તે બાબાસાહેબ ને ફુલહાર તથા સલામી કાર્યક્રમ આપવામાં આવ્યો.... નારોજ બાબા સાહેબ આંબેડકર ને પાટણ બગવાડા દરવાજા આગળ સલામી આપવા માં આવી 🙏🙏

23/01/2021

Jay bhim 🙏 namo buddhay 🙏
Jay kashiram🙏✊💪
Swayam sainik dal_India

आप एक बाड़े में 50 खूंटे अलग अलग गाड़ दो और सभी खूटों से कोई भी एक एक पशु बांध दो।              जब आप किसी बर्तन में चारा ...
30/12/2020

आप एक बाड़े में 50 खूंटे अलग अलग गाड़ दो और सभी खूटों से कोई भी एक एक पशु बांध दो।
जब आप किसी बर्तन में चारा लेकर जाएंगे तो सभी पशुओं की नजर आपकी तरफ होगी।
आप किसी भी एक पशु के आगे वह चारे वाला बर्तन रखोगे तो वह तुरंत ही नीचे गर्दन करके जल्दी जल्दी खाना शुरू कर देगा, वह पशु यह बिलकुल भी नहीं देखेगा की मेरे बाकी साथियों के पास खाने के लिए चारा पहुंचा भी है या नहीं, बस वह तो गबड़ गबड़ अकेला ही खाए जा रहा है।
यदि आपका समाज भूखा है और आप उस पशु की तरह अकेले ही खाये जा रहे हैं तो आपका नाम जनगणना सूची की बजाय पशु गणना वाली सूची में होना चाहिए।
मान्यवर कांशीराम साहेब DRDO में अधिकारी बनने तक बाबासाहब अम्बेडकर के मिशन से अनभिज्ञ थे, लेकिन जब उनको बाबासाहब के त्याग समर्पण और जीवन दर्शन का ज्ञान हुआ तो उन्हें महसूस हुआ कि मेरा समाज तो खूंटे से भूखा ही बंधा हुआ है और मैं अधिकारी बनकर मौज उड़ा रहा हूँ एवं उस पशु की भाँति अकेला ही पेट भरने में लगा हुआ हूँ, धिक्कार है मुझे अपने आप पर।
साहब कांशीराम जी ने उसी दिन अधिकारी की नौकरी छोड़ दी एवं घर परिवार सभी

07/11/2020

Address

Modhera
384212

Telephone

+916354257867

Website

Alerts

Be the first to know and let us send you an email when Pradip Anaray posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pradip Anaray:

Share

Category