03/06/2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ફિટ ઇન્ડિયા’ અભિયાન દ્વારા દેશવાસીઓને સ્વસ્થ રહેવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ અભિયાનમાં સાયકલિંગને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.
સવારે કે સાંજે સાયકલિંગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને દેશ પણ સ્વસ્થ બને છે.
ચાલો, આ વર્ષે આપણે સાયકલિંગને આદત બનાવીએ! 🚲