24/10/2023
દશેરા એટલે અધર્મ પર ધર્મનો વિજય, અન્યાય પર ન્યાયનો વિજય, અસત્ય પર સત્યનો વિજય વિજયા_દશમી નિમિત્તે આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના શામળાજી શહેર અને અઢેરા ગ્રામ સમિતિ દ્વારા શોર્ય રેલી અને શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ઠાકોર સમાજ નાં આગેવાનો ઉપસ્થિત રહ્યા