15/07/2023
"ચાલો વૃક્ષ વાવીએ, લખપત હરિયાળું બનાવીએ"
ઉપરોક્ત સંકલ્પ ને સિદ્ધ કરવાના સકારાત્મક હેતુથી
અદાણી ફાઉન્ડેશન, સામાજિક વનીકરણ રેંજ - દયાપર, તથા
શ્રી ભગવતી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે આયોજિત
#વૃક્ષારોપણ_કાર્યક્રમ ..!
આ હરિયાળા પ્રસંગે લખપત તાલુકાના મામલતદાર શ્રી એ.એ.હાસમી સાહેબ, રેંજ ફોરેસ્ટ ઓફિસર શ્રી ભરતભાઇ એન. દેસાઈ સાહેબ, અદાણી ફાઉન્ડેશનના સિનિયર પ્રોજેકટ ઓફિસર શ્રી કરસનભાઈ ગઢવી સાહેબ, અદાણી વિન્ડ અગ્રણી શ્રી સંબીત પાંડે, શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ નાઈ તેમજ સામાજિક વનિકરણની ટિમ, મોડર્ન શાળાનું સર્વે સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ આ પ્રસંગની શોભા વધારી આયોજનને સફળ બનાયવ્યો હતું..!
આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ અદાણી ફાઉન્ડેશન, સામાજિક વનીકરણ રેંજ -દયાપર અને મોડર્ન શાળા સ્ટાફ પરિવાર વગેરે આપ સૌનું હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ.
- જબ્બરદાન ગઢવી કપુરાશી
પ્રમુખ શ્રી ભગવતી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ