08/04/2024
થોડા સમય પહેલા કરજણ ધાવટ ચોકડી પર જે કામગીરી કરવા માટે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ અધિકૃત (સદક પરિવહન અને રાજમાર્ગ- મંત્રાલય માં અરજી કરી હતી તેનો જવાબ આવી ગયો.
ધાવટ ચોકડી નું કામ પ્રોજેકટ ડાયરેક્ટર ની મંજુરીથી જારી કરવામાં આવીયો છે.
ઘનશ્યામ. એમ. વસાવા
ભારત આદિવાસી સંવિધાન સેના