चाणक्य नवभारत निर्माण सेना जुनागढ़

  • Home
  • India
  • Junagadh
  • चाणक्य नवभारत निर्माण सेना जुनागढ़

चाणक्य नवभारत निर्माण सेना जुनागढ़ Social Services *धर्म,संस्कृति,और राष्ट्र सेवा के लिए समर्पित संगठन
જય શ્રીકૃષ્ણ,જય હિન્દૂ એકતા,જય હિન્દુરાષ્ટ્ર ભારત�

"ચાણક્ય નવભારત નિર્માણ સેના(CNNS)",દ્વારા સંચાલિત,  #ગુજરાત_રાજ્યવ્યાપી_લંપી_વાઇરસ_નિર્મૂલન_અભિયાન અંતર્ગત,CNNS ના '  #જ...
05/10/2022

"ચાણક્ય નવભારત નિર્માણ સેના(CNNS)",દ્વારા સંચાલિત, #ગુજરાત_રાજ્યવ્યાપી_લંપી_વાઇરસ_નિર્મૂલન_અભિયાન અંતર્ગત,
CNNS ના ' #જૂનાગઢ જિલ્લા ગૌરક્ષા વિભાગ' દ્વારા #મેંદરડા તાલુકામાં ચાલી રહેલું લંપી વાઇરસ નિર્મૂલન અભિયાન.ગુજરાત રાજ્યમાં ચાણક્ય સેના નો ગૌરક્ષા વિભાગ લંપી વાઇરસ થી પીડિત ગાયોને બચાવવા માટે રાત-દિવસ લાગેલો છે.ચાણક્ય સેનાએ વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરી આજ દિવસ સુધીમાં ૪૨૯૦૦ ગાયો બચાવી લીધી છે.તેમજ અભિયાન આગળ જારી છે.આ અભિયાનમાં તન-મન-ધન થી મદદરૂપ થવા આ ૯૯૪૩૦૫૪૩૧૪ નંબર પર સંપર્ક કરો.જય ગૌમાતા,જય શ્રીકૃષ્ણ🚩🙏


-- ચાણક્ય શિષ્ય મયુર
રાષ્ટ્રીય અધ્યક્ષ,CNNS

"ચાણક્ય નવભારત નિર્માણ સેના(CNNS)",દ્વારા સંચાલિત,  #ગુજરાત_રાજ્યવ્યાપી_લંપી_વાઇરસ_નિર્મૂલન_અભિયાન અંતર્ગત,CNNS ના '  #બ...
29/09/2022

"ચાણક્ય નવભારત નિર્માણ સેના(CNNS)",દ્વારા સંચાલિત, #ગુજરાત_રાજ્યવ્યાપી_લંપી_વાઇરસ_નિર્મૂલન_અભિયાન અંતર્ગત,
CNNS ના ' #બનાસકાંઠા જિલ્લા ગૌરક્ષા વિભાગ' દ્વારા #ધાનેરા તાલુકામાં ચાલી રહેલું લંપી વાઇરસ નિર્મૂલન અભિયાન.ગુજરાત રાજ્યમાં ચાણક્ય સેના નો ગૌરક્ષા વિભાગ લંપી વાઇરસ થી પીડિત ગાયોને બચાવવા માટે રાત-દિવસ લાગેલો છે.ચાણક્ય સેનાએ વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરી આજ દિવસ સુધીમાં ૪૨૬૦૦ ગાયો બચાવી લીધી છે.તેમજ અભિયાન આગળ જારી છે.આ અભિયાનમાં તન-મન-ધન થી મદદરૂપ થવા આ ૯૯૪૩૦૫૪૩૧૪ નંબર પર સંપર્ક કરો.જય ગૌમાતા,જય શ્રીકૃષ્ણ🚩🙏


-- ચાણક્ય શિષ્ય મયુર
રાષ્ટ્રીય અધ્યક્ષ,CNNS

एक बेहद महत्वपूर्ण घटनाक्रम में भारत सरकार ने पॉपुलर फ्रंट ऑफ़ इंडिया (PFI) और उससे जुड़ी 8 संस्थाओं पर बैन लगा दिया है। ...
28/09/2022

एक बेहद महत्वपूर्ण घटनाक्रम में भारत सरकार ने पॉपुलर फ्रंट ऑफ़ इंडिया (PFI) और उससे जुड़ी 8 संस्थाओं पर बैन लगा दिया है। प्रतिबंध की अवधि 5 साल रखी गई है। केंद्र सरकार ने PFI को देश विरोधी और गैर कानूनी गतिविधियों में संलिप्त पाया है, जिसके बाद ये फैसला लिया गया है।

अपने आदेश में मोदी सरकार ने पॉपुलर फ्रंट ऑफ़ इंडिया (PFI) और उससे जुड़ी 8 संस्थाओं को देश की सुरक्षा के लिए खतरा बताया है। गृह मंत्रालय द्वारा यह निर्णय मंगलवार (27 सितम्बर 2022) को लिया गया है।

गृह मंत्रालय द्वारा इस आदेश की अधिसूचना जारी करते हुए बताया गया है कि PFI देश के अलग-अलग हिस्सों में देश विरोधी हरकतें कर रही थी। मंत्रालय का मानना है कि इस संगठन के कैडर अपनी गैर-कानूनी हरकतों को दोहराते जा रहे थे।

PFI के साथ उससे जुड़े जिन अन्य संगठनो को बैन किया गया है, वो हैं:

रिहैब इंडिया फॉउंडेशन (Rehab India Foundation)

कैम्पस फ्रंट ऑफ़ इंडिया (Campus Front of India)

ऑल इंडिया इमाम कॉउन्सिल (All India Imams Council)

नेशनल कंफेडरेशन ऑफ़ ह्यूमन राइट्स ऑर्गेनाइजेशन (National Confederation of Human Rights Organization)

नेशनल वीमेंस फ्रंट (National Women’s Front)

नेशनल जूनियर फ्रंट (National Junior Front)

एम्पावर इंडिया फॉउंडेशन (Empower India Foundation)

रिहैब फॉउंडेशन केरल (Rehab Foundation Kerala)

गृह मंत्रालय का मानना है कि जाँच के दौरान इन सभी संगठनों के PFI से कनेक्शन पाए गए हैं।

गृह मंत्रालय ने अपने आदेश में कहा है कि PFI अपनी सहयोगी संस्थाओं की मदद से मुस्लिम छात्रों, महिलाओं, वकीलों और इमामों के बीच अपनी पैठ बनाता था। मंत्रालय का मानना है कि PFI की सहयोगी संस्थाएँ फंड जुटाने में भी उसकी मदद करती थीं।

बैन करने वाले आदेश में PFI को जड़ और बैन की गई अन्य सहयोगी संस्थाओं को सिरा की संज्ञा दी गई है। इसी आदेश में बताया गया है कि PFI के कैडर देश के संवैधानिक ढाँचे के प्रति अनादर का भाव रखते हैं।

નવનિર્મિત ભાવનગર બસ સ્ટેશન.હવે આ ચોખા ચણાક બસ ડેપો ને દેશદ્રોહી લોકો પાન-માવા ની પિચકારીઓ મારી-મારી ભરી મુકશે.પાનની પિચક...
27/09/2022

નવનિર્મિત ભાવનગર બસ સ્ટેશન.હવે આ ચોખા ચણાક બસ ડેપો ને દેશદ્રોહી લોકો પાન-માવા ની પિચકારીઓ મારી-મારી ભરી મુકશે.પાનની પિચકારી મારનારા ગદ્દારો પાસેથી ૫૦૦૦ રૂપિયા દંડ વસુલવો જોઈએ.આ રકમ એકઠી થાય એને બસ સ્ટેશનના રખ-રખાવ માં વાપરવી જોઈએ.(સહમત હોવ તો પોસ્ટ શેર કરી દેજો.)

ગુજરાત સરકાર આખા રાજ્યમાં ઠેર-ઠેર અદ્યતન બસ સ્ટેશનો બનાવી રહી છે.ધન્યવાદ🚩🙏

"ચાણક્ય નવભારત નિર્માણ સેના(CNNS)",દ્વારા સંચાલિત,  #ગુજરાત_રાજ્યવ્યાપી_લંપી_વાઇરસ_નિર્મૂલન_અભિયાન અંતર્ગત,CNNS ના '  #બ...
27/09/2022

"ચાણક્ય નવભારત નિર્માણ સેના(CNNS)",દ્વારા સંચાલિત, #ગુજરાત_રાજ્યવ્યાપી_લંપી_વાઇરસ_નિર્મૂલન_અભિયાન અંતર્ગત,
CNNS ના ' #બનાસકાંઠા જિલ્લા ગૌરક્ષા વિભાગ' દ્વારા #ભાભર તાલુકામાં ચાલી રહેલું લંપી વાઇરસ નિર્મૂલન અભિયાન.ગુજરાત રાજ્યમાં ચાણક્ય સેના નો ગૌરક્ષા વિભાગ લંપી વાઇરસ થી પીડિત ગાયોને બચાવવા માટે રાત-દિવસ લાગેલો છે.ચાણક્ય સેનાએ વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરી આજ દિવસ સુધીમાં ૪૨૦૦૦ ગાયો બચાવી લીધી છે.તેમજ અભિયાન આગળ જારી છે.આ અભિયાનમાં તન-મન-ધન થી મદદરૂપ થવા આ ૯૯૪૩૦૫૪૩૧૪ નંબર પર સંપર્ક કરો.જય ગૌમાતા,જય શ્રીકૃષ્ણ🚩🙏


-- ચાણક્ય શિષ્ય મયુર
રાષ્ટ્રીય અધ્યક્ષ,CNNS

"ચાણક્ય નવભારત નિર્માણ સેના(CNNS)",દ્વારા સંચાલિત  #ગુજરાત_રાજ્યવ્યાપી_લંપી_વાઇરસ_નિર્મૂલન_અભિયાનઅંતર્ગત  #જૂનાગઢ જિલ્લા...
27/09/2022

"ચાણક્ય નવભારત નિર્માણ સેના(CNNS)",દ્વારા સંચાલિત #ગુજરાત_રાજ્યવ્યાપી_લંપી_વાઇરસ_નિર્મૂલન_અભિયાન
અંતર્ગત #જૂનાગઢ જિલ્લાના #મીઠાપુર ગામની ગૌશાળાની મુલાકાત લીધી હતી.ગામમાં ગૌશાળાની તેમજ આખા ગામની લંપી વાઇરસથી પીડિત ગૌમાતાઓ ની સારવાર માટે નિઃશુલ્ક દવા આપી હતી.

27/09/2022
"ચાણક્ય નવભારત નિર્માણ સેના(CNNS)",દ્વારા સંચાલિત,  #ગુજરાત_રાજ્યવ્યાપી_લંપી_વાઇરસ_નિર્મૂલન_અભિયાન અંતર્ગત,CNNS ના '  #અ...
27/09/2022

"ચાણક્ય નવભારત નિર્માણ સેના(CNNS)",દ્વારા સંચાલિત, #ગુજરાત_રાજ્યવ્યાપી_લંપી_વાઇરસ_નિર્મૂલન_અભિયાન અંતર્ગત,
CNNS ના ' #અમરેલી જિલ્લા ગૌરક્ષા વિભાગ' દ્વારા ચાલી રહેલું લંપી વાઇરસ નિર્મૂલન અભિયાન.ગુજરાત રાજ્યમાં ચાણક્ય સેના નો ગૌરક્ષા વિભાગ લંપી વાઇરસ થી પીડિત ગાયોને બચાવવા માટે રાત-દિવસ લાગેલો છે.ચાણક્ય સેનાએ વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરી આજ દિવસ સુધીમાં ૪૧૩૦૦ ગાયો બચાવી લીધી છે.તેમજ અભિયાન આગળ જારી છે.આ અભિયાનમાં તન-મન-ધન થી મદદરૂપ થવા આ ૯૯૪૩૦૫૪૩૧૪ નંબર પર સંપર્ક કરો.જય ગૌમાતા,જય શ્રીકૃષ્ણ🚩🙏


-- ચાણક્ય શિષ્ય મયુર
રાષ્ટ્રીય અધ્યક્ષ,CNNS

કોંગ્રેસની,રાહુલ ગાંધી ની વર્તમાનની તથાકથિત ભારત જોડો યાત્રા મતલબ,મુસ્લિમો,ઈસાઈઓ,વામપંથીઓ,અને તમામ હિન્દૂ વિરોધીઓને ભારત...
27/09/2022

કોંગ્રેસની,રાહુલ ગાંધી ની વર્તમાનની તથાકથિત ભારત જોડો યાત્રા મતલબ,મુસ્લિમો,ઈસાઈઓ,વામપંથીઓ,અને તમામ હિન્દૂ વિરોધીઓને ભારતના ખૂણે-ખૂણે ફરી હિન્દુઓ વિરુદ્ધ,હિન્દુઓના સંગઠનો વિરુદ્ધ રાજનીતિક લડાઈ લડવા એકજુટ કરવા.

જુઓ સામુહિક વિરોધ કરો તો આવા પરિણામ મળે.સંગઠિત રહો,સોશિયલ મીડિયાનો આવા બદલાવ લાવવા ઉપયોગ કરો.મંત્રી એ દરગાહ મુદ્દે પીછેહ...
27/09/2022

જુઓ સામુહિક વિરોધ કરો તો આવા પરિણામ મળે.સંગઠિત રહો,સોશિયલ મીડિયાનો આવા બદલાવ લાવવા ઉપયોગ કરો.મંત્રી એ દરગાહ મુદ્દે પીછેહટ કરવી પડી.જય હિન્દૂ એકતા,જય હિન્દુરાષ્ટ્ર ભારત🚩🙏

"ચાણક્ય નવભારત નિર્માણ સેના(CNNS)",દ્વારા સંચાલિત,  #ગુજરાત_રાજ્યવ્યાપી_લંપી_વાઇરસ_નિર્મૂલન_અભિયાન અંતર્ગત,CNNS ના 'બનાસ...
27/09/2022

"ચાણક્ય નવભારત નિર્માણ સેના(CNNS)",દ્વારા સંચાલિત, #ગુજરાત_રાજ્યવ્યાપી_લંપી_વાઇરસ_નિર્મૂલન_અભિયાન અંતર્ગત,
CNNS ના 'બનાસકાંઠા જિલ્લા ગૌરક્ષા વિભાગ' દ્વારા ચાલી રહેલું લંપી વાઇરસ નિર્મૂલન રાત્રી અભિયાન.ગુજરાત રાજ્યમાં ચાણક્ય સેના નો ગૌરક્ષા વિભાગ લંપી વાઇરસ થી પીડિત ગાયોને બચાવવા માટે રાત-દિવસ લાગેલો છે.ચાણક્ય સેનાએ વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરી આજ દિવસ સુધીમાં ૩૯૦૦૦ ગાયો બચાવી લીધી છે.તેમજ અભિયાન આગળ જારી છે.આ અભિયાનમાં તન-મન-ધન થી મદદરૂપ થવા આ ૯૯૪૩૦૫૪૩૧૪ નંબર પર સંપર્ક કરો.જય ગૌમાતા,જય શ્રીકૃષ્ણ🚩🙏
#બનાસકાંઠા

-- ચાણક્ય શિષ્ય મયુર
રાષ્ટ્રીય અધ્યક્ષ,CNNS

 ેહાદ   હિન્દુઓ વિરુદ્ધનું એક રાષ્ટ્રવ્યાપી ઇસ્લામિક ષડ્યંત્ર😡
27/09/2022

ેહાદ હિન્દુઓ વિરુદ્ધનું એક રાષ્ટ્રવ્યાપી ઇસ્લામિક ષડ્યંત્ર😡

Address

Gadhali
Junagadh

Website

Alerts

Be the first to know and let us send you an email when चाणक्य नवभारत निर्माण सेना जुनागढ़ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category