સૌરાષ્ટ્ર દલિત સંગઠન

સૌરાષ્ટ્ર દલિત સંગઠન બંધારણીય અધિકારો માટે ચળવળ ઉભી કરીને ?

31/10/2025
બાબુ ચૌહાણસૌરાષ્ટ્ર દલિત સંગઠન સ્થાપક સભ્યબાબુભાઇ ચૌહાણનું આજે સવારના ત્રણ કલાકે માંદગીના લીધે અવસાન થયું છે, તેમની અંતિ...
20/12/2024

બાબુ ચૌહાણ
સૌરાષ્ટ્ર દલિત સંગઠન સ્થાપક સભ્ય

બાબુભાઇ ચૌહાણનું આજે સવારના ત્રણ કલાકે માંદગીના લીધે અવસાન થયું છે, તેમની અંતિમ વંદના (શ્રધ્ધાંજલિ) તા. 22/12/24, રવિવારના રોજ દલિત સમાજ, આંબેડકર નગર, જૂનાગઢ ખાતે આયોજન રાખવામાં આવ્યું છે.

બાબુભાઈ નીડર વ્યક્તિત્વ ધરાવતા નિખાલસ વ્યક્તિ હતા, દલિત સમાજના ઘણા આંદોલનોમાં તેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ખાસ કરીને જમીન આંદોલનોમાં તેમની મુખ્ય ભૂમિકા રહી હતી. તેમના જીવનકાળ દરમિયાન ઘણા સરકારી અધિકારીઓને તેમને હોદ્દાનું ગુમાન ભૂલવી દીધેલ, સ્વભાવે ઉગ્ર અને જિદ્દી એવા બાબુભાઈએ તેમના જીવનના અમૂલ્ય 30 વર્ષ બહુજન સમાજ માટે આપ્યા છે અને સમાજ માટે કામ કરતા કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ કેવી હશે એ કહેવાની કઈ જરૂરત નથી. બાબુભાઈના પરિવારમાં તેમના પત્ની અને પુત્રી છે, પુત્રીનો અભ્યાસ હાલ ચાલુ છે. જૂનાગઢ દલિત સમાજ તરફથી તેમના કાચા ઘર ને પાકું તથા તેમની પુત્રી અભ્યાસ માટે બધા મિત્રોને આર્થિક મદદ કરવા આહ્વાન કરવામાં આવે છે.
મદદ માટે સંપર્ક કરો,
દેવન વાણવી
+919909577600

23/01/2024

ગર્ભ ગૃહ માં પૂજા કરવામાં પ્રથમ વખત બૅ શુદ્ર વ્યક્તિ જેમાં એક મહિલા , એક ક્ષત્રિય અને બાકીના તમામ બ્રાહ્મણ ને પ્રવેશ મળ્યો... એકાધિકાર સમાપ્ત થયો.... સ્વામી વિવેકાનંદ પણ જઈ શક્યા ના હતા... શું હવે મંદિર શુધ્ધિકરણ કરશે ? શૂદ્રો ને પ્રવેશ અને દલિત આદિવાસી ને પ્રવેશ નિષેધ!!!! રાષ્ટ્રપતિ હોય કે ઉપરાષ્ટ્રપતિ..... ઘણા પપુ ધધુ હતાં....સમજાય તો સમજો.... અને સમજાવાય તો સમજાવો....

29/10/2023

સૌરાષ્ટ્ર દલીત સંગઠન પ્રેરિત
ભેસાણ તાલુકા મા યુવા ગજૅના રેલી ની ઝલક...27 નવેમ્બર

સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા તા. 21/10/2023 ના રોજ સૌરાષ્ટ્ર દલિત સંગઠન ના ગિરગઢડા તાલુકા કાર્યાલય નું ઉદઘાટન કરવામા આવ્ય...
23/10/2023

સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા તા. 21/10/2023 ના રોજ સૌરાષ્ટ્ર દલિત સંગઠન ના ગિરગઢડા તાલુકા કાર્યાલય નું ઉદઘાટન કરવામા આવ્યું

અને સૌરાષ્ટ્ર દલિત સંગઠન કાર્યાલય ખાતે સંગઠન કારોબારી રચના અને અનુ જાતિ ના પ્રશ્ર્નો બાબતે અગત્યની મીટીંગ મળેલ જેમા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

જેમા તાલુકા પ્રમુખ તરીકે ઐડ.કનૈયાલાલ જાદવ અને મહામંત્રી તરીકે બાલુભાઈ જોગદીયા ઉપપ્રમુખ તરીકે મહિલા અગ્રણી કીરણબેન સરવૈયા તેમજ ખજાનચી તરીકે મનુભાઈ સાંખટ સંગઠનમંત્રી તરીકે કાળુભાઈ વણજારા અને વીનુભાઈ સરવૈયા પ્રચારમંત્રી તરીકે કરશનભાઈ પરમાર અને પ્રકાશભાઈ જાદવ કાર્યાલયમંત્રી તરીકે ભાવેશભાઈ સરવૈયા ની તેમજ જિલ્લા કારોબારી મા કાળુભાઇ સોદરવા અને રવિનાબેન ગોહેલ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી તેમજ આગામી સમયમાં તાલુકાના વિવિધ પ્રશ્ર્નો બાબતે રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું તમામ હોદ્દેદારો ને સંગઠન ઝોનલ દેવેનભાઈ વાણવી ગોવિંદભાઈ ચાવડા બહુજન અગ્રણી ડો જયંતિભાઈ માકડીયા તેમજ રાજુભાઈ વેગડા દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી...સમગ્ર કાર્યક્રમનું સંચાલન ની સંપૂર્ણ જવાબદારી સંગઠન કો ઓર્ડીનેટર એડવોકેટ.જીતુભાઈ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું...

સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા તા. 22/10/2023 ને રવિવાર ના રોજ શુભમ બાગ ઉના ખાતે સંગઠન કારોબારી રચના અને અનુ જાતિ ના પ્રશ્ર...
23/10/2023

સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા તા. 22/10/2023 ને રવિવાર ના રોજ શુભમ બાગ ઉના ખાતે સંગઠન કારોબારી રચના અને અનુ જાતિ ના પ્રશ્ર્નો બાબતે અગત્યની મીટીંગ મળેલ જેમા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

જેમા તાલુકા પ્રમુખ તરીકે કેશવભાઈ પરમાર અને મહામંત્રી તરીકે નિલેશભાઈ પરમાર ઉપપ્રમુખ તરીકે શંકરભાઈ સોલંકી તેમજ ખજાનચી તરીકે રમેશભાઈ રાઠોડ સંગઠનમંત્રી તરીકે વિપુલભાઈ ગોહિલ અને પ્રવીણભાઈ સોંદરવા પ્રચારમંત્રી તરીકે સાગરભાઈ પરમાર અને અનિતાબેન પરમાર કાર્યાલયમંત્રી તરીકે અલ્પેશભાઈ વાળા ની તેમજ જિલ્લા કારોબારી મા દાનાભાઈ પરમાર અને મંજુલાબેન ની સર્વાનુમતે વરણી કરવામાં આવી તેમજ આગામી સમયમાં તાલુકાના વિવિધ પ્રશ્ર્નો બાબતે રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું તમામ હોદ્દેદારો ને સંગઠન ઝોનલ દેવેનભાઈ વાણવી ગોવિંદભાઈ ચાવડા બહુજન અગ્રણી ડો જયંતિભાઈ માકડીયા તેમજ કર્મશીલ વડીલબંધુ ભાવેશભાઈ ચાવડા અને રાજુભાઈ વેગડા દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી...સમગ્ર કાર્યક્રમનું સંચાલન ની સંપૂર્ણ જવાબદારી મેઘનાબેન પરમાર અને સંગઠન કો ઓર્ડીનેટર એડવોકેટ.જીતુભાઈ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું...

સૌરાષ્ટ્ર દલિત સંગઠન પ્રેરીત  યુવા ગજૅના રેલી તથા વિશાળ રાજય સ્તરીય મહા સંમેલન માં ઉપસ્થીત રહેવા હાર્દિક નિમંત્રણ આપવામા...
20/10/2023

સૌરાષ્ટ્ર દલિત સંગઠન પ્રેરીત યુવા ગજૅના રેલી તથા વિશાળ રાજય સ્તરીય મહા સંમેલન માં ઉપસ્થીત રહેવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે

Address

103, વિશાલ ટાવર, ડો. આંબેડકર ચોક, કાળવા
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when સૌરાષ્ટ્ર દલિત સંગઠન posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to સૌરાષ્ટ્ર દલિત સંગઠન:

Share

Category