03/06/2026
વર્તમાન સમયમાં ઊર્જા સંરક્ષણ એ સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
"વીજ બચત એટલે જ વીજ ઉત્પાદન" ના મંત્રને આત્મસાત કરીને ઊર્જા બચાવવાના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં સહભાગી બનીએ અને રાષ્ટ્રનિર્માણના મહાયજ્ઞમાં આપણું યોગદાન આપીએ.
ઊર્જા બચતના પંચામૃત નિયમો અપનાવો, ઉજ્જવળ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનો.