28/02/2026
૨૬/૦૨/૨૦૨૬ ના રોજ, કચ્છ યુનિવર્સિટી, ભુજ ખાતે કચ્છ લોકસાહિત્યના સંશોધક, સંગ્રાહક અને સર્જક શ્રી દુલેરાય કરણીજીની જન્મજયંતિ નિમિત્તે 'ભારતીય જ્ઞાન પરંપરા અને ઐતિહાસિક સાહિત્ય' નામનો એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, અને કચ્છ યુનિવર્સિટી અને શ્રી હમીરજી રત્નુ લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા સંયુક્ત રીતે 'ભારતીય જ્ઞાન પરંપરા અને ઐતિહાસિક સાહિત્ય' નામનો એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિનોદભાઈ ચાવડા (સાંસદ કચ્છ), કચ્છ લોકસભાના ભૂતપૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, શ્રી ગૌતમભાઈ પટેલ, કુલપતિ ડૉ. મોહનભાઈ પટેલ, રજિસ્ટ્રાર ડૉ. અનિલભાઈ ગોર, ડો.કાશ્મીરાબેન મહેતા, કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.