17/08/2026
ભારતીય જનતા પાર્ટી, સુરત જિલ્લા દ્વારા આયોજિત “સમરસતા સંકલ્પ અભિયાન” અંતર્ગત શ્રી રાધાકૃષ્ણ મંદિર-બારાસડી,બારડોલી ખાતે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજના 650મી જયંતિ નિમિત્તે મુખ્ય વકતાશ્રી અને ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઇ મિસ્ત્રીજી દ્વારા સંતશ્રીની પ્રેરણાદાયી જીવનગાથા વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવી.
આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપાના આદરણીય પ્રમુખશ્રી ભરતભાઇ રાઠોડ, સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા,બારડોલી વિધાનસભાના ધારાસભ્યશ્રી ઇશ્વરભાઇ પરમાર,મહુવા વિધાનસભાના ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોળીયા, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સમીરભાઇ મોદી,સુરત જિલ્લા ભાજપાના મારા સાથી મહામંત્રીશ્રી રોહિતભાઇ પટેલ,પ્રદેશ ભાજપા મહિલા મોરચાના ઉપપ્રમુખ કુ.રિદ્ધિબેન પટેલ, અભિયાનના સંયોજકો,સુરત જિલ્લા ભાજપાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કળશ વિસ્તરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.