j.n.maheta note

j.n.maheta note Maheta jaydip

17/06/2026

नोट डेट 12/06/2026
इस साल के मॉनसून ओर ठंडी की सिजन मे सेकडो लोग मरेगे पुरी दुनीया मे इन्डर ग्राउन्ड जानलेवा बैक्टीरिया की भरमार हे summer वो जमीन के भीतर मे वो कोमा मे चले जाते हे ओर मॉनसून आते ही वो एक्टिव हो जाएगे।। ए बैक्टीरिया का सही इलाज केसे कीया जाए वो कोइ नही जानता है।। ए बहोत ही चेपी हे ओर वो केसे फैलते है वो साइन्स को भी चही पता नही चल पाया हे।। आने वाले 8 months मे हजारो सेलेब्रिटी की जान जाएगी ओर लाखो सेलेब्रिटी के फेन की भी जान जाएगी क्युकी क्युकी सेकडो बैक्टीरिया एक दुसरे बैक्टीरिया के साथ जुडते ओर भी घातक बन जाते।। ओर डोक्टर अही बताएंगे की ए एक वायरस था सही समय पर इलास नही हुवा इस लीए मरीज की मोत हो गई।।
पर इनका सच तो मेरे पशुपति नाथ ही जानते है के ए सब क्यु होने जा रहा है।। धन्यवाद

24/05/2026

બસ હવે ટુક સમય મા માણસ સમજી જશે માણસ મરી જાય તો તેના મોક્શાર્થ પાછળ થતી વિધી અને કાર્ય હવે તે ટુક સમય મા બંધ કરી દેશે, ખાલી તેની અતિંમ વિધી એક કરશે બાકી જો જે માણસ મર્યો છે તેના કર્મ સારા છે તો મોક્ક્ષ આપોઆપ તને મળી જશે, અને બાકી જો તે મરનાર માણસ ના કર્મ સારા નથી તો શાસ્ત્રો માથી સ્યંયમ ભગવાન આવી તે વિધી કરે તો પણ તે વ્યર્થ જશે તો માણસ નથી બદલાઈ રહ્યો પણ ઇક્ષ્વર તેને બદલવા મજબુર કરી શુક્યો છે, બસ એક જ સંદેશો ઇક્ષ્વર વતી તમને અસ્તુ જય સીયારામ, ઓમ નમો નારાયણ, જય પશુપતીનાથમ્
લાસ્ટ ટાઇટલ ક્લીયર જે બીજા ને હરે તેને હરી નારાયણ જ હરે છે

કલયુગ નુ સત્ય એ છે કે, તમે કોઇ પણ વસ્તુ ને પામવા માટે મોહ માયા અને લોભ થી કોઇ નો ઉપયોગ કરો છો, પણ તમારા બે માથી જે ઇક્ષ્...
24/05/2026

કલયુગ નુ સત્ય એ છે કે, તમે કોઇ પણ વસ્તુ ને પામવા માટે મોહ માયા અને લોભ થી કોઇ નો ઉપયોગ કરો છો, પણ તમારા બે માથી જે ઇક્ષ્વર પ્રત્યે અને પોતાના કામ પ્રત્તે વફાદાર અને નિયતમાન છે તેને ઇક્ષ્વર પેલા મળે છે, કેમ કે જે વ્યક્તી નુ તમે કામ કરો છો તે નુ કર્મ ફળ અને તમારી મોત સાથે બ્રહ્માંડ નુ સ્વર્ગ ઇક્ષ્વર તમને આપે છે, અને કામ કરાવનાર ને આ ભવના કોડીયા અને મોત પછી નર્ક આપે છે...તો ભટકેલા મનના બાવાજી તમારા મન ને સુધાર જો, કેમ કે જાનવર વગર બુધ્ધી એ પણ પરમાત્મા સુધી પહોચી ગયો અને બુધ્ધીમાન માણસ હજી ભગવાન ને શોધે છે...અસ્તુ may month ટાઇટલ નોટ

11/05/2026

સાઇલેન્ટ ક્લિપ

08/05/2026

આજ ની નોટ ખાન પાન પર કરીએ, પહેલા ના જમાના મા દરેક વસ્તુ સારી અને ચોખ્ખી મળતી હતી, એની પાછળ આપણા વડવા ની મહેનત હતી અને બધા ને સારૂ ખવડાવવા નો ભાવ પણ હતો, અને બધી વસ્તુ પોષ્ટીક હોવાથી કોઇ લાંબો સમય સુધી બીમાર નહોતુ પડતુ અને પડે તો તેનો ઇલાજ દેશી ઓહડીયા થી કરવા મા આવતો એટલે બીમારી જડમુળ જતી રહેતી હતી, પહેલા હરેક ઘરે માલ ઢાકર હોવાથી દુધ સોખ્ખુ, દેશી બીયારણ ની ખેતી, જેથી ભરપુર માત્રા મા શરીર ને જોતા પોષક તત્વો વાળા શાકભાજી અને ફળો મળતા, ખેતર મા દેશી ખાતર નો ઉપયોગ જેથી કોઇ રાસાયણિક ફ્રી શાકભાજી અને ફળો મળતા આવા ઘણા બધી વસ્તુ સારી હતી પણ હવે....
આજના સમય માર્કટીંગ નો છે અહી બધા ને જલ્દી રૂપીયા વાળુ બનવુ છે, માટે પહેલા ની બધી વસ્તુ ને આપણે જાતી કરી દીધી અને આજે ભારત ના 70 કરોડ લોકો ને ચોખુ દુધ નથી મળતુ, 80 કરોડ લોકો ને ડેરી પ્રોડક્ટ ભેળસેળ વાલા ખાય છે, અને 90 કરોડ લોકો જે મસાલા સારી ગુણવતા વાળા નથી મળતા અને બીજુ 100% ભારતીય કોઇ ના કોઇ ડુપ્લિકેટ અથવા ખરાબ ગુણવતા ના ખાન પાન ખાઇ રહ્યો છે, જે આજની સૌથી મોટી સમસ્યા છે જો આવુ ચાલતુ રહ્યુ તો આવનાર 10 વર્ષ મા હરેક માણસ અનેક ગભીંર બીમારી થી પીડાતો હશે, અને પોતાની આખી જીંદગી ની કમાઇ પોતાની બીમારી પાછળ વાપરશે કેમ કે આજે બહાર ફુડ, ઠંડા પીણા,ડેરી પ્રોડક્ટ,શાકભાજી અને ફળો વગેરે એસેઝ, કલર, ફ્લેવર જેવા અનેક અલગ અલગ કેમીકલ થી તૈયાર થઈ ને આવે છે, આનુ કારણ આપણે આપણી સંસ્કાર અને સંસ્કૃતી ને ભુલી ગયા અને વધુ પૈસા કમાવવા ના ચક્કર મા બધા લોકો પોતાના વ્યવસાય મા ભેળસેળ કરવા લાગ્યા છીએ, અને એ પણ એવુ કહીને અમારી પ્રોડક્ટ 100% શુધ્ધ છે, પણ ઇમાનદારી ના પૈસા કમાઇ ને ધંધો કર્યો હોત તો તમે આજે વિદેશી નીતિ ના શીકાર ન હોત, જેણે તમને વધુ પૈસા કમાવવા ભેળસેળ નુ વિજ્ઞાન શીખડાવ્યુ પણ તેને તમારુ સ્વાસ્થ્ય પણ બગાડ્યુ અને તમારા કમાયેલા પૈસા પણ તેની પોતાની તેજોરી મા લાવવા નો રસ્તો પણ બનાવી લીધો, તમારી ગંભીર બીમારી ની રસી,દવા તમારે વિદેશ પાસે ખરીદવી પડશે અને બધી સર્જરી ના મશીન અને તેનો સામાન આ બધુ તમારે વિદેશ થી જ ખરીદવા પડશે, આ નોટ મા હુ ભવિષ્ય ના કોઇ આકડા આપી તમને નથી ડરવવા માગતો, પણ આ વિદેશ નીતિ ને હુ આપણા ભારતીય ના ભવિષ્ય માટે એટલુ કહીશ તમે હવે જો સાવચેત ન થયા તો આ વિદેશ નીતિ તમારા માટે પડ્યા પર પાટુ જેવુ હશે અને દાજ્યા પર ડામ ખાવા જેવુ હશે, એટલે આજે જાગો અને જુની સંસ્કૃતી ને અપનાવો મોર્ડન રીતે પણ અપનાવો પણ સાવ તેને ભુલી ના જાવ બસ જાગ્યા ત્યાથી સવાર હવે પાણી આવ્યા પેલા પાળ બાંધી લેવી જોઇએ.....અસ્તુ
Jaydip Maheta

28/04/2026

આજની ચર્ચા સદીયો થી ચાલી આવતા નશા પર, જ્યારે લોકો ને એવી વનસ્પતિ મળી જેના સેવન થી લોકો મૃત્યુ પામતા હતા, પછી હજારો વર્ષ સુધી લોકો એ બધી વનસ્પતી દુર જ રહેતા અને તેનો ઉપયોગ દુશ્મન ને ખવડાવી ને મારી નાખવા માટે કરતા, પણ સમય જતા ફરી લોકો એ તેનુ સેવન કરવા નુ ચાલુ કર્યુ પણ થોડી માત્રા મા અને પછી ક્રેઝ આવ્યો નશા યુગ નો, પહેલાના સમય મા ભાંગ,મદીના ના નશો થતો હતો અને તેના વધુ માત્રા મા તેનુ સેવન કરનાર પાગલ થઈ જતા અથવા મરી પણ જતા, પણ હવે આજના યુગમા તે ભાંગ અને મદીના નુ નવુ વર્જન આવ્યુ દારુ,અફીણ અને ગાંજા ના સ્વરૂપ મા, દારૂ ઘણી પ્રકાર ના હોય છે અને અફીણ લેબોરેટરી પછી તેના પણ ઘણા પ્રકાર આવ્યા તેને આજે આપણે ડ્રગ્સ કહીએ છીએ, અને ગાંજા ની વનસ્પતિ ક્રોસ વનસ્પતિ નુ સર્જન થયુ તેને આપણે તમાકુ થી પણ ઓળખીએ છીએ, આ બધુ ધીમુ મોત છે અને ખોટા વિચારો ના આ બધા સર્જહાર પણ છે જે ઘણી દુખની વાત છે, આ નશો દુનીયા મા 90% લોકો અને ભારત મા 70% લોકો દ્રારા થાય છે, ભારત મા 20 વર્ષ મા નશા કરનારા લોકો ની સંખ્યા બમણી થઈ ગઈ છે, જેના સકન્જા મા 13 વર્ષ ના બાળકો 18 વર્ષ ની શરૂઆતી યુવા પેઠી સામીલ છે, આ વાત એટલા માટે જણાવુ છુ કે જ્યારે તમે તમારા દુશ્મન ને મારી ના શકો તો તમારા પૈસે તમને આ બધા વ્યસન અને નશા ની લત લગાડો, પછી તે પોતે જ પોતાના કે ચોરાવ પેસૈ તે તેનુ અને તેના પરીવાર અને સમાજ ના લોકો નુ મોત ને તે માણસ ખેચી ને લાવશે આ વાત ભારત અને હીન્દુ ના દુશ્મન લોકો એ જણાવી છે, અને આપણે બધા આ વાતને સારી રીતે સમજી એ પણ છીએ છે, ક્યા લોકો ભવિષ્ય મા દુખી હશે તે નક્કી કરવુ હોય તો તે સમાજ કે દેશ ના કેટલા લોકો નશો કરે છે તેની સંખ્યા પરથી 100% સચોટ સાચી ભવિષ્ય વાણી થઈ શકે છે, વાત ભારત ની કરીએ તો ભારત મા દારુ,અફીણ,ગાજો,અને ગેરકાયદેસર અથવા ખોટી રીતે લાઇસન્સ નો દુર ઉપયોગ કરી ડ્રગ્સ અને દારૂ નુ વેચાણ કરનાર વીરૂધ્ધ સરકાર તેને સજા મોત નય આપે તો, 2040 મા ભારત માથે સેકડો રૂપીયા નુ વિદેશી દેવુ હશે, અને 2050 મા ભારત ની સ્થિતી આજના પાકીસ્તાન જેવી હશે, ખાવા માટે અન્ન નહી હોય અને નશા કરવા માટે અહીયા બધા વીલન જ હશે જે કોઇ પણ માણસ કોઇ પણ નુ ખુન કરી નાખશે, એટલા માટે આજની સરકાર નશા ના વેચાણ ને રોકવા બધા જ પ્રયાસ કરી રહી છે, પણ તેની સામે અને તેની વીરૂધ્ધ સતા મા રહેલા લોકલ અને ઇન્ટરનેશલન મોટા મોટા નશેડીઓ છે, જે સરકાર ના બધા પ્રયાસ ને ફેલ કરવા મથી રહ્યા છે, અને આજના બધા યુવા વર્ગ ને નશેડી બનાવવા 50000 વધુ હીન્દુ ગેંગ અને 2200000 વધુ મુસ્લીમ ગેંગ ભારત મા બનાવી ચુકી છે, અને આ બધા સુધી પહોચવુ એ આ સરકાર માટે અત્યાર સુધી નો ખુબ મોટો અને અઘરો પડકાર છે માટે આપણે નશા વીશે જાગૃત થઈ ને સરકાર ની મદદત કરવી જોઇએ, અને ભવીષ્ય મા આવનાર ખતરા ને આજે જ ઓળખી અને પાણી આવ્યા પેલા પાળ બાંધવા જેવુ હીન્દુ સંસ્કૃતી નુ સમજણ ભર્યુ કામ કરીએ ....અસ્તુ

15/04/2026

તમને ગુરુત્વાકર્ષણ ની ખબર હશે, તમને પૃથ્વી પર મેગ્નેટીવ ફીલ્ડ ની ખબર હશે, તમને પૃથ્વી ની પ્લેટો ની ખબર હશે, પણ અમારા રૂષીમુનીઓ એ જાણતા હતા કે સમૂદ્ર્ કિનારાઓ નેગેટીવ વિચારધારા ધરાવતુ ફીલ્ડ છે, એટલે કે સમુદ્ર કિનારા ના વિસ્તાર મા માણસ ને સૌથી વધારે નીચા અને ખરાબ વિચાર આવે છે, એટલા માટે ભારત ના મોટા ભાગના સમુદ્ર વિસ્તાર મા મંદીઓ બનાવવા મા આવ્યા હતા, જેથી માણસ જ્યારે પણ સમુદ્ર કિનારે હોય તો પણ પોઝીટીવ વિચારધારા ધરાવતો રહે.....જ્યારે કલયુગ ની શરૂઆત થવાની હતી ત્યારે જ ખબર હતી તે યુગ ની પેલી અસર સમુદ્ર કીનારાઓ પર થશે, અને હવે જો તે કલયુગ નો અંત થશે તો પણ શરૂઆત સમુદ્ર કરનારાઓ થી થશે તે નિશ્ચિત છે......અસ્તુ

26/03/2026

હજારો વર્ષો થી વિક્ષ્વ ના ઘણા દેશો પર મોટી તીવ્રતા ના ભુંકપ ના આશકા આવ્યા અને કરોડો લોકો મર્યા, પણ આ ભૂકંપના આશકા ફરી એજ દેશો પર આવશે જ્યા લોકો ઇક્ષ્વર ને ખુબ વધારે માને છે, પણ આ વખતે એક પણ વેજેટેરીયન લોકો મૃત્યુ નહી પામે એનુ કારણ કલયુગ મા સતયુગ નુ થવા જઈ રહ્યુ છે સ્થાપન, અને આવુ ત્યારે જ બને જ્યારે ઇક્ષ્વર ની કસોટી પર લોકો ની ઇક્ષ્વર પ્રેત્યે આસ્થા પ્રબળ હોય, અને હુ 2026 ના મે મહીના ની ખુબ આતુરતાથી રાહ જોઇ રહ્યો છુ જેમા કંઇક નવુ થવા જઈ રહ્યુ છે, જેની તમે કલ્પના પણ નહી કરી હોય, આવે તે મે મહીનો ખરાબ લોકો માટે ભારી અને તેના બેમાની ના રસ્તા બંધ કરનાર અને સારા લોકો માટે ભાગ્ય ના દરવાજા ખોલનારો હશે, અને જો આવુ કશુ નથી થતુ તો હુ હંમેશા માટે લખવા નૂ બંધ કરી દઇશ, પણ જો મે કહ્યુ તેમ મે મહીના તે બધુ થાય તો તમે બધા મારી બધી નોટ પ્રમાણે તમારુ જીવન જીવતા સિખી જજો, કેમ કે સમય સમય પર ઇક્ષ્વર ના નિયમ પણ બદલાય છે અને મારા નોટ બદલાવ ને આધીન છે, જેનો હુ આજે સાક્ષી બનુ છુ બાય જે એન મહેતા.....પોસ્ટ બાઈ 26/03/2026

25/03/2026

ખાડી દેશો મા ચાલી રહેલા યુધ્ધ પર હુ મોન છુ, કેમ કે અહીયા હરેક જગ્યાએ થી અલ્પવિરામ લાગેલા હતા, પણ હવે યુધ્ધ એ દીશા તરફ જઈ રહ્યુ છે જ્યા યુધ્ધ પર પુર્ણ વિરામ લાગી શકે છે, અમેરીકા ની શર્ત થી ઇરાન સહમત નથી અને ઇરાન ની કુટનીટતી થી અમેરીકા ખુશ નથી, જેમ કે આજે ઇરાન હોર્મુજ બંધ કરી દુનીયા માથે તેલ સંકટ બનાવ્યુ અને દુનિયા ની આર્થીક વ્યવસ્થા તોડી અમેરીકા ને જુકવા મજબુર કરી રહ્યુ છે, પણ તેનુ ચક્રવૃહ નો તોડ અમેરીકા ગોતી લીધો છે, ઇરાન હવે સમજવુ પડશે કે તેલ કે ગેસ જીવન જરૂયાત વસ્તુ નથી માટે જેનાથી કોઇ જાનહાની ના થઈ શકે, પણ તમામ ખાડી દેશો ને ખાદ્ય અને જીવંત જરૂયાત વસ્તુ પ્રદાન 70% દરીયાઇ માર્ગ થી થાય છે, અને આ માટે જ અમેરીકા ના જહાજ હવે તમામ ખાડી દેશોના જહાજ દરિયા મા જ રોકી અને ઇરાન ને જુકવા મજબુર કરશે, પણ આ તમામ પ્રક્રિયા મા ઘણો સમય પણ લાગી શકે છે, બન્ને યુધ્ધ લડી રહેલ દેશ એક બીજાને જુકાવવા આવી ઘણી બધી પધ્ધતિ નો ઉપયોગ પોતાની પુરી તાકાત થી કરવા ના છે, માટે હુ આ યુધ્ધ ને 21 મી સદીનુ રસીયા અને યુક્રેન થી વધારે લાંબુ ચાલનારૂ અને ઘાતક યુધ્ધ માની ચુક્યો છુ, જો હવે એક મહીના મા કોઇ વાતચીત આ યુધ્ધ નથી રોકાતુ તો આ યુધ્ધ પર કોઇ પુર્ણવીરામ નથી, જ્યા સુધી કોઇ એક દેશ સંપુર્ણ જુકવા તૈયાર ન થાય ત્યા સુધી...આભાર બાય જે એન મહેતા

23/03/2026

ए बच्चे को पता नही की उसने कितनी बडी सही बात बोल दी है, लेकीन यही बात को बडे मंच पर दुनीया के लोग के सामने उसे बोलने मे काफी सारी पढाई ओर डीग्री लेनी होगी, तब उसकी बात सुनने लोग आगे ओर कहेगे की कोइ पढा लिखा आदमी के रहा हे तो सच ही होगा ना।। मेरी भी एसी कहानी है मेने अब तक हर विषय पर इतने नोट लिखे जीनकी पीडीएफ बनाई जाए तो उनकी साइज 4gb हो जाएगी पर मेरी कोई बात पर एक भी लाइक ओर कमेन्ट न आने से मेने उसे डीलीट कर दीया।।

Address

GJ14
Amreli
364001

Website

Alerts

Be the first to know and let us send you an email when j.n.maheta note posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category