30/09/2025
માતૃભાષા ભાષા અને સંસ્કૃતિના વારસાને અવિરત ધબકતું રાખવા માટે, વિદ્યાર્થી ફાઉન્ડેશન અને માતૃભાષા અભિયાનના સંયુક્ત ઉપક્રમે એક નવા 'ગ્રંથ મંદિર' નો શુભારંભ!
ગ્રંથમંદિરનું ઉદઘાટન વિદ્યાભારતી ફાઉન્ડેશનના વિધાર્થીઓ દ્વારા કરવામાં આવશે.
આ દિવસે પુસ્તક પરબનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમારા વંચાયેલા પુસ્તકોનું દાન કરીને આ શુભ કાર્યમાં ભાગીદાર બનો. તમારું આપેલું એક પુસ્તક, અનેક જીવનમાં નવીન પ્રકાશ ફેલાવી શકે છે.
શુભારંભ: ૨ ઓક્ટોબર, ૨૦૨૫, ગુરુવાર
સમય: સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦
સ્થળ: સવેરા શિક્ષણ કેન્દ્ર, ૦-૯, ઉદય રો-હાઉસ, ગ્રાઉન્ડ ફ્લોર, મોહનકૃપા સોસાયટી વિભાગ-૧, ગેટ નં ૦૮, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે, સેટલાઈટ, અમદાવાદ-૧૫
વધુ માહિતી માટે
હરેશભાઇ ત્રિવેદી - 9327048370
ભાવિન શેઠ - 9173650026