27/08/2025
આજે ગણેશ ચતુર્થીના શુભ દિવસે . ખાતે ગણેશસ્થાપન પૂજામાં જોડાવાનો અને બાપ્પાની આરતી કરવાનો મોકો મળ્યો…
એ ક્ષણે કંઈક અલગ જ શાંતિ અને આત્મીયતા અનુભવાઈ. હૃદયથી ખૂબ જોડાયેલી અનુભૂતિ થઈ કે ગણેશજી સાક્ષાત અમારા વચ્ચે આવી ગયા છે.
મારી મનથી પ્રાર્થના છે કે વિઘ્નહર્તા શ્રી ગણેશજી સૌના જીવનમાંથી દુઃખો દૂર કરે અને સૌના જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને સુખ શાશ્વત વરસાવે.
🚩 ગણપતિ બાપ્પા મોરયા 🚩