Aam Aadmi party Panchmahal

Aam Aadmi party Panchmahal Official Page Of AAM AADMI PARTY Panchmahal

18/09/2026

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ગૌરીબેન દેસાઈ, પ્રદેશ ઉપપ્રમુખ કૈલાશદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે અને પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરણ બારોટની મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ

16/09/2026

AAP ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠીયાની મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ

11/09/2026

શું ખેડૂતની આ વેદના સરકાર સમજી શકશે?

AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીએ અત્યાર પાકની શું પરિસ્થિતિ છે તે વિશે સમજાવ્યું

07/09/2026

આમ આદમી પાર્ટી ગુજરાત MISSION 2027 "બુથ સંગઠન નિર્માણ અભિયાન પ્રશિક્ષણ કાર્યક્રમ"

05/09/2026

- ગુજરાતના ખેડૂતો, મજૂરો અને ભાગ્યાઓની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. સાચી જરૂરિયાતના સમયે ખેડૂતોની સાથે ઊભા રહેવાની જવાબદારી સરકારમાં બેઠેલા જનપ્રતિનિધિઓની છે.

- તમામ ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્ર લખીને દુષ્કાળ જાહેર કરવા સહિતની 4 માંગણીઓ રજૂ કરે — અને જે ધારાસભ્ય ખેડૂતોના સમર્થનમાં પત્ર નહીં લખે, તેમના નામ જાહેર કરવા પડશે.

- આગામી 9 સપ્ટેમ્બરથી આંદોલનનો બીજો તબક્કો શરૂ થશે.

🔹108 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને આ લડતમાં જોડાવા અપીલ કરીએ છીએ.

ખેડૂતોના હક માટે હવે ગામડે ગામડે અવાજ ઉઠશે!

Isudan Gadhvi

#किसान_बचाओ_सत्याग्रह

02/09/2026

📍સુરત

હોટફિક્સનો ધંધો નહીં, હોટફિક્સનો કચરો હટાવો

02/09/2026

AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીની ખંભાળિયા સત્યાગ્રહ છાવણી થી મહત્વપૂર્ણ ઘોષણા

02/09/2026

📍 ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા

AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા શ્રી ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં "દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ"

02/09/2026

📍 ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા

AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા શ્રી ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં "દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ"

02/09/2026

AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીનું પત્રકાર કાજલબેન સુવા સાથે INTERVIEW

Address

Navrangpura
Ahmedabad
380009

Website

Alerts

Be the first to know and let us send you an email when Aam Aadmi party Panchmahal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share