10/06/2026
એક કદમ સ્વચ્છતા કી ઓર... 🧹
‘સ્વચ્છ ભારત, સમૃદ્ધ ભારત’ ના સંકલ્પ સાથે આજે ભાજપ સુરત પૂર્વ વિધાનસભા ધ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અંતર્ગત દયાળજી બાગ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની ગરિમાપૂર્ણ સફાઈ તથા આસપાસના મુખ્ય માર્ગો અને રોડ-રસ્તાઓની સફાઈ કરી શ્રમદાન કર્યું.
આ પ્રસંગે શહેર મહામંત્રી શ્રી viralb ગિલિટવાળા, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીઓ અને કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા. શ્રમદાન બાદ, સૌ સાથીઓ સાથે ગરમાગરમ ‘ચાય પે ચર્ચા’ ની સંગાથે સંગઠનલક્ષી વાતો અને સુખદ સંવાદની પળો માણી.