08/01/2026
માનનીય નાયબ મુખ્યમંત્રી અને મજુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીનાં જન્મદિવસે નિમિત્તે વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાંદેર પોલીસ દ્વારા પાલનપુર પાટિયા સ્થિત માતોશ્રી વૃદ્ધાશ્રમનાં સીનીયર સિટીઝન્સ માટે ભોજનનું આયજન કરાયુ. જેમાં રાંદેર પીઆઈ આર.જે ચૌધરી તથા રાંદેર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં.
સાથેજ આ સેવાકાર્યોમાં વન-સ્ટેપ ચેરિટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટી જયશ્રીબેન પંડ્યા અને કેયુરભાઈ ધ્રુવ, રણજીત જૈન, તરુણ હરસોરા ઉપસ્થિત રહ્યાં.
Ronak Dhru
Ronak Dhru