05/06/2026
૯ જૂન, ૨૦૨૬ ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ ૪૩૯૮ દિવસ સુધી પહોંચશે, જે ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના ૪૩૯૭ દિવસના કાર્યકાળને વટાવી જશે.
ભારતીય રાજકીય ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. નેહરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન હતા અને ૧૯૪૭ થી ૧૯૬૪ સુધી દેશનું નેતૃત્વ કર્યું હતું. નરેન્દ્ર મોદી ૨૦૧૪ થી વડા પ્રધાન છે.
આ પોસ્ટ બે વડા પ્રધાનોના કાર્યકાળની ઐતિહાસિક સરખામણી..
પંડિત જવાહરલાલ નેહરુ: ૪૩૯૭ દિવસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી: ૪૩૯૮ દિવસ