Bhurabhai Shah

Bhurabhai Shah PRESIDENT OF BJP NAVSARI DISTRICT

02/09/2026

આગામી સમયમાં નમો કમલમના ઉદ્ઘાટન માટે પધારનાર યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના કાર્યક્રમની તૈયારીઓ અંગે આદરણીય સંગઠન મહામંત્રી શ્રી Ratnakar ના નવસારી પ્રવાસની ક્ષણ ✨

આગામી સમયમાં “નમો કમલમ” ના ઉદ્ઘાટન માટે પધારનાર યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના કાર્યક્રમની તૈયારીઓ અંગે ...
01/09/2026

આગામી સમયમાં “નમો કમલમ” ના ઉદ્ઘાટન માટે પધારનાર યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના કાર્યક્રમની તૈયારીઓ અંગે આદરણીય સંગઠન મહામંત્રી શ્રી Ratnakar સાથે વિગતવાર સમીક્ષા કરી અને જરૂરી સંવાદ કર્યો. કાર્યક્રમ સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે સંપન્ન થાય તે માટે વિવિધ વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન મેળવી જરૂરી આયોજનને ઓપ આપ્યો.

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ નમો કમલમના ઉદ્ઘાટન નિમિત્તે નવસારી પધારી રહ્યા છે. તે પૂર્વે પ્રદેશ મહામંત્...
01/09/2026

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ નમો કમલમના ઉદ્ઘાટન નિમિત્તે નવસારી પધારી રહ્યા છે. તે પૂર્વે પ્રદેશ મહામંત્રી શ્રી Dr Prashant Korat જી સાથે સ્થળની મુલાકાત લઈ ઉદ્ઘાટન કાર્યક્રમની તૈયારીઓ તથા સ્થળ વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી.

નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આંગણવાડીના બાળકોના પોષણ અને સ્વાસ્થ્યની કાળજી તેમજ ક્ષયરોગના દર્દીઓને પોષણલક્ષી સહ...
31/08/2026

નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આંગણવાડીના બાળકોના પોષણ અને સ્વાસ્થ્યની કાળજી તેમજ ક્ષયરોગના દર્દીઓને પોષણલક્ષી સહયોગ પૂરો પાડવાના હેતુથી આયોજિત સુપોષણ કીટ વિતરણ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી C R Paatil સાહેબ સાથે સહભાગી બની સુપોષણ કીટ અર્પણ કરી લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી.

બાળકોના સ્વસ્થ અને સર્વાંગી વિકાસ માટે પોષણ તથા આરોગ્યની કાળજી અત્યંત મહત્વપૂર્ણ છે. સાથે જ, ક્ષયરોગના દર્દીઓને પોષણ સહયોગ પૂરો પાડવાનો આ સેવાભાવી પ્રયાસ સમાજમાં સહકાર, સંવેદનશીલતા અને સેવાભાવની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી Kanu Desai , મંત્રીશ્રી Naresh Patel , સાંસદ શ્રી Dhaval Patel , જિલ્લા પ્રભારી શ્રી Shankarbhai Amaliyar , ધારાસભ્ય શ્રી Rakesh Desai , મેયર શ્રી Ashok Dhorajiya સહિત વિવિધ હોદ્દેદારો તથા કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા.

સ્વચ્છ ભારતનાં પ્રણેતા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના આગામી નવસારી પ્રવાસને લઈને ચીખલીના દિનકર ભવન ખાતે ...
31/08/2026

સ્વચ્છ ભારતનાં પ્રણેતા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના આગામી નવસારી પ્રવાસને લઈને ચીખલીના દિનકર ભવન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબની અધ્યક્ષતામાં ક્વોરી એસોસિએશનના સહયોગથી ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ‘સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો.

પ્રધાનમંત્રીશ્રીના સ્વાગત પૂર્વે નવસારી જિલ્લાને વધુ સ્વચ્છ, સુઘડ અને આદર્શ બનાવવાના સંકલ્પ સાથે શરૂ થનારી સ્વચ્છતા ઝુંબેશ અંગે સૌ સાથે વિચારવિમર્શ કર્યો.

આજ રોજ નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના ‘  ’ કાર્યક્રમનું પ્ર...
30/08/2026

આજ રોજ નવસારી જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના ‘ ’ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું.

પ્રધાનમંત્રીશ્રીના વિચારો સમાજમાં સકારાત્મક પરિવર્તન, જનભાગીદારી અને રાષ્ટ્રનિર્માણ માટે સતત પ્રેરણા પૂરી પાડે છે. આ પ્રસંગે જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીનાં નવનિર્મિત કાર્યાલય નમો કમલમનાં ઉદ્ઘાટન માટે પધારી રહેલ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Nare...
30/08/2026

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીનાં નવનિર્મિત કાર્યાલય નમો કમલમનાં ઉદ્ઘાટન માટે પધારી રહેલ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના ભવ્ય સ્વાગત અને કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે ગત રોજ જિલ્લા કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે બિનરાજકીય તથા સામાજિક અગ્રણીઓ અને સેવાભાવી સંસ્થાનાં અગ્રણીઓ સાથે બેઠક યોજી, સામાજિક આગેવાનો સાથે કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા-વિચારણા કરી તેમજ કાર્યક્રમને સફળ અને ભવ્ય બનાવવા માટે સૌને સક્રિય સહભાગિતા માટે અપીલ કરી.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રભારી શ્રી Shankarbhai Amaliyar , ધારાસભ્ય શ્રી Rakesh Desai , મેયર શ્રી Ashok Dhorajiya , મહામંત્રીશ્રીઓ, આયોજનના ઇન્ચાર્જ તથા સહ-ઇન્ચાર્જશ્રીઓ, હોદ્દેદારો તેમજ વિવિધ સમાજો અને સેવાભાવી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના આગામી નવસારી પ્રવાસને લઈને આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સ...
29/08/2026

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના આગામી નવસારી પ્રવાસને લઈને આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબની અધ્યક્ષતામાં અધિકારીઓ, પદાધિકારીઓ તથા સંગઠનના આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી કાર્યક્રમની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી. આ બેઠક દરમિયાન કાર્યક્રમના સુચારુ આયોજન, વ્યવસ્થાઓ તથા જરૂરી તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા.

આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી Kanu Desai , આદિજાતિ વિકાસ તથા ખાદી-ગ્રામોદ્યોગ મંત્રી શ્રી Naresh Patel , ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ તેમજ વહીવટી અને પોલીસતંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગામી નવસારી જિલ્લા પ્રવાસને અનુલક્ષીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી ...
28/08/2026

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગામી નવસારી જિલ્લા પ્રવાસને અનુલક્ષીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી સાથે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ વિવિધ તૈયારીઓ અને વ્યવસ્થાઓની વિગતવાર સમીક્ષા કરી.

આજ રોજ નવસારી સર્કિટ હાઉસ ખાતે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગામી નવસારી જિલ્લા પ્રવાસને અનુલક્ષીને...
28/08/2026

આજ રોજ નવસારી સર્કિટ હાઉસ ખાતે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગામી નવસારી જિલ્લા પ્રવાસને અનુલક્ષીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી C R Paatil સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi જીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી.

કાર્યક્રમ સુચારુ અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટેની તમામ જરૂરી તૈયારીઓ અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી Naresh Patel , અન્ય હોદ્દેદારો તેમજ વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Address

Navsari
396445

Telephone

+91 9825125495

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhurabhai Shah posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhurabhai Shah:

Shortcuts

Share