14/05/2026
જેમણે હિંદ સ્વરાજ માટે પોતાની આહુતિ આપી દીધી હતી અને અસંખ્ય લોભ લાલચો સામે અડગ રહી ક્યારેય ગુલામી સ્વીકારી નોતી
એવા વીર ક્ષત્રિય મરાઠા યોદ્ધા શ્રી છત્રપતિ સંભાજી મહારાજ ને જન્મ જયંતી નિમિત્તે શત શત નમન 🚩🚩🚩🚩🚩
જય ભવાની 🚩🚩🚩🚩🚩.