12/06/2026
માનનીય પ્રધાનમંત્રીશ્રીના 12 વર્ષના સુશાસનના અવસરે વૃક્ષારોપણ
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષના સુશાસન અંતર્ગત તેમના “એક પેડ માં કે નામ” ના વિચારને સાકાર સ્વરૂપ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ સંરક્ષણ, હરિયાળું ભવિષ્ય અને જનભાગીદારીના સંદેશ સાથે વૃક્ષારોપણ કરી પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
“એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને તેનું સંવર્ધન કરી હરિયાળા અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં સહભાગી બનવા સૌને અપીલ કરવામાં આવી હતી.
CMO Gujarat Gujarat Information