18/04/2025
માતાજી ની અસીમ કૃપા થી અઘારા પરિવાર ના આંગણે રૂડો અવસર આવી રહ્યો છે. મંગલ પ્રસંગ ના ભાગ રૂપે તમામ અઘારા પરિવાર આ પ્રસંગ નો લાભ લઇ શકે તે હેતુ થી તમામ અઘારા પરિવાર માટે સ્નેહ મિલન કરવામાં આવશે.
પ્રસંગ આપણા કુળદેવી આઈ શ્રી ખોડિયાર માતાજી મંદિર ના જીર્ણોધાર નો છે. માટે આ પ્રસંગ નો અમૂલ્ય લાભ તમામ અઘારા પરિવાર લઇ શકે તે હેતુ થી દરેક ને એક સાથે ભેગા કરવાનો રૂડો અવસર મળેલ છે.
તમારા નજીક માં કોઈ પણ અઘારા પરિવાર હોઈ એને મેસેજ પહોંચાડવા વિનંતી છે. જય ખોડિયાર